જાડેજા પરિવારમાંથી રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા, તેમના બહેન નયનાબા જાડેજાએ કર્યું મતદાન
રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ જાડેજાએ કહ્યું કે તેઓ કોંગ્રેસ સાથે છે,પાર્ટીનો મામલો પરિવારથી સાવ અલગ છે
રાજકોટઃ ગુજરાતમાં આજે વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. પ્રથમ તબક્કામાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા પણ મેદાનમાં છે. રિવાબા જામનગર ઉત્તરમાંથી ભાજપના ઉમેદવાર છે. આ બંને દિગ્ગજોએ આજે સવારે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જાડેજા પરિવાર તરફથી રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમની બહેન નયનાબા જાડેજાએ પણ મતદાન કર્યું છે.મતદાન કર્યા બાદ રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ જાડેજાએ કહ્યું હતુ કે તેઓ કોંગ્રેસ સાથે છે. પાર્ટીનો મામલો પરિવારથી સાવ અલગ છે. જ્યારે તેમના પુત્રવધુ જામગનરથી ભાજપના ઉમેદવાર છે.
જાડેજા પરિવારમાં ભાજપ-કોંગ્રેસ થઇ ગયું
એક પરિવાર અલગ અલગ પાર્ટીઓ સાથે
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાએ તેમની પુત્રવધૂ રીવાબા જાડેજા ભાજપમાંથી ચૂંટણી લડવા અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે હું કોંગ્રેસ સાથે છું. પાર્ટીની બાબતો પારિવારિક બાબતોથી અલગ છે. અમારે અમારી પાર્ટી સાથે જોડાયેલા રહેવું જોઈએ અને હું વર્ષોથી તેમની સાથે છું. તેમને ખબર છે કે તે પાર્ટીની બાબત છે, પરિવારમાં કોઈ સમસ્યા નથી.
રવિન્દ્ર જાડેજાની બહેન નયનાબા જાડેજાએ કહ્યું કે આવું પહેલીવાર નથી થઈ રહ્યું. જામનગરમાં ઘણા પરિવારોના સભ્યો જુદા-જુદા પક્ષો માટે કામ કરી રહ્યાં છે. વ્યક્તિએ પોતાની વિચારધારાથી સંતુષ્ટ હોવું જોઈએ અને પોતાની રીતે 100 ટકા મહેનત કરવી જોઈએ. જે વધુ સારું છે તે જીતશે. જાડેજાએ કહ્યું કે ચૂંટણી અને રાજકારણને કારણે મારા ભાઈ પ્રત્યેનો મારો પ્રેમ ઓછો નહીં થાય. મારી ભાભી હવે ભાજપના ઉમેદવાર છે. તે ભાભી તરીકે ખૂબ સારા છે. પરંતુ મારી વિચારધારા કોંગ્રેસની છે અને હું કોંગ્રેસમાં જ રહીશે.
રીવાબા જાડેજાએ જીતનો દાવો કર્યો
અગાઉ રીવાબા જાડેજાએ મતદાન બાદ કહ્યું હતું કે એક જ પરિવારમાં અલગ અલગ વિચારધારાના લોકો હોઈ શકે છે. મને જામનગરની જનતામાં વિશ્વાસ છે, અમે વિકાસ પર ધ્યાન આપીશું અને આ વખતે પણ ભાજપ સારા માર્જિનથી જીતશે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
તમે સાવચેત રહેજો, SBI, ICICI બેંક, Axis Bank અને PNBએ ગ્રાહકોને ચેતવણી આપી છે | 2024-05-21 18:30:06
ભાવનગરમાં કપડાં ધોવા ગયેલી પાંચ બાળકીઓ પાણીમાં ડૂબી, 4 ના મોત થઇ ગયા | 2024-05-21 16:02:51
મહીસાગરમાં આધેડ શિક્ષક યુવાન પ્રેમિકા સાથે ઈલુ ઈલુ કરતા ઝડપાઇ ગયો, યુવતીના પરિવારજનોએ આપી તાલીબાની સજા- Gujarat Post | 2024-05-21 10:50:08
ACB Trap: ડભાણ ગ્રામ પંચાયતના તલાટી લાંચ લેતા ઝડપાયા, 6 મહિના પહેલા જ થઈ હતી નિમણૂંક- Gujarat Post | 2024-05-21 10:43:12
નાના ચિલોડાથી મળ્યાં હથિયારો, અમદાવાદમાંથી પકડાયેલા ISISના 4 આતંકીઓ પાસેથી મળી છે આ વસ્તુઓ- Gujarat Post | 2024-05-20 23:03:14
દેશમાં ચૂંટણીના માહોલ વચ્ચે જ 4 આતંકીઓ ઝડપાયા, અમદાવાદ એરપોર્ટ પરથી ISIS ના આતંકવાદીઓની ધરપકડ | 2024-05-20 14:53:44
Fact check: શિવસેના (UBT)ની રેલીમાં નથી લહેરાવવામાં આવ્યો પાકિસ્તાનનો ઝંડો, આ છે હકીકત- Gujarat Post | 2024-05-21 10:38:41
લોકસભા ચૂંટણીઃ પાંચમા તબક્કામાં પણ સુસ્ત મતદાન, સરેરાશ 57 ટકા વોટિંગ- Gujarat Post | 2024-05-20 22:58:23
મહારાષ્ટ્રમાં પાંચમા તબક્કામાં 13 બેઠકો પર આજે મતદાન, અક્ષય, જ્હાન્વી, રાજકુમાર રાવ, સાન્યા મલ્હોત્રાએ કર્યું મતદાન | 2024-05-20 09:00:20
Swati Maliwal Case: દિલ્હી પોલીસનો મોટો ખુલાસો, ઘટના સમયના CCTV ફૂટેજ ગાયબ, પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરાયો | 2024-05-19 09:10:59
સ્વાતિ માલીવાલનો વધુ એક વીડિયો આવ્યો સામે, હાથ પકડીને CM આવાસમાંથી કાઢવામાં આવ્યાં હતા બહાર- Gujarat Post | 2024-05-18 12:33:06
કોઈ માઇનો લાલ નથી જન્મ્યો કે જે CAAને ખતમ કરી શકે, આઝમગઢના લાલગંજમાં PM મોદીનો વિપક્ષ પર પ્રહાર | 2024-05-16 13:19:23
યુપી, ગુજરાતમાં ભાજપમાં આંતરિક ખેંચતાણથી ઉડી ભાજપના ચાણક્યની ઉંઘ- Gujarat Post | 2024-05-16 09:38:47
PM મોદીએ વારાણસીથી નોંધાવી ઉમેદવારી, અમિત શાહ રાજનાથસિંહ, ચંદ્રબાબુ નાયડુ સહિતના આ દિગ્ગજ નેતાઓ રહ્યાં હતા હાજર | 2024-05-14 12:34:22
ગુજરાતમાં ચૂંટણી પુરી થતા જ સ્માર્ટ મીટરને લઇને લોકોમાં આક્રોશ, શક્તિસિંહે કહ્યું અદાણીને ફાયદો કરાવવાનું ષડયંત્ર | 2024-05-19 18:52:04
સી.આર.પાટીલને બીજી વખત જડબાતોડ જવાબ..દિલીપ સંઘાણીએ કહ્યું ઇલુ ઇલુથી નથી સહકારથી ચાલે છે સહકારી સંસ્થાઓ | 2024-05-14 22:02:31
સી.આર.પાટીલ વિરુદ્ધ સૌરાષ્ટ્રમાં મોરચો તૈયાર થઇ રહ્યો છે ! સંઘાણીના કાર્યક્રમમાં ફળદુએ કહ્યું રાદડિયાએ તો વટ પાડી દીધો | 2024-05-13 13:22:29
મોટા સમાચારઃ પી ટી જાડેજાએ ક્ષત્રિય સંકલન સમિતિમાંથી રાજીનામું આપવાની વાત કરીને ફેરવી તોડ્યું- Gujarat Post | 2024-05-12 09:31:19
સી.આર.પાટીલની મેન્ડેટની વાતો દિલીપ સંઘાણીએ વખોડી કાઢી, કહ્યું હું કોઇનાથી ડરતો નથી, વિકાસની રાજનીતિમાં માનું છું | 2024-05-11 20:06:49