રાજકોટઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે તમામ પક્ષોએ ચૂંટણી પ્રચાર તેજ કરી દીધો છે. સોમવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સુરત અને રાજકોટમાં જનસભાઓ સંબોધી હતી. દરમિયાન રાહુલ ગાંધીએ ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે મોરબીમાં થયેલા પુલ અકસ્માત અંગે સવાલો ઉઠાવ્યાં હતા. રાજકોટમાં ફરી આમ આદમી પાર્ટીમાંથી કોંગ્રેસમાં જોડાયેલા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પાર્ટી છોડવા બદલ રાહુલ ગાંધીની માફી માગી હતી. તેઓ પાછા હવે આપમાંથી કોંગ્રેસમાં આવી ગયા છે.
ઇન્દ્રનીલ થોડા સમય પહેલા જ કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. પરંતુ તેઓ ફરી કોંગ્રેસમાં જોડાયા છે. ઇન્દ્રનીલે કહ્યું, હું ભટકી ગયો હતો. પરંતુ હવે મે મારી ભૂલ સુધારી લીધી છે. ઇન્દ્રનીલ ગુજરાતના સૌથી ધનિક ઉમેદવારોમાંના એક છે. તેઓ હવે કોગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યાં છે.
તેમને અરવિંદ કેજરીવાલ પર આરોપ લગાવ્યો હતો કે તેઓ કટ્ટર રાષ્ટ્રવાદી નહીં પરંતુ કટ્ટર રાષ્ટ્રવિરોધી છે. મેં જોયું કે તેઓ ભાજપની બી-ટીમ તરીકે કેવી રીતે કામ કરી રહ્યાં છે. મેં તે સ્વીકાર્યું નહીં.સભામાં રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારતના સૌથી અમીર લોકોનું દેવું માફ કરવામાં આવે છે. પરંતુ યુવાનો પૂછે છે કે અમારી લોન કેમ માફ કરવામાં આવતી નથી. ખેડૂત લોન ચૂકવવામાં અસમર્થ હોય છે, ત્યારે તેને ડિફોલ્ટર કહેવામાં આવે છે અને આ મોદી સરકાર બે-ત્રણ ઉદ્યોગપતિઓને જ સાચવીને બેેઠી છે.
રાહુલ ગાંધીએ હું મોરબી બ્રિજ અકસ્માતને હું નહીં ભૂલું. આ અકસ્માત માટે જવાબદારો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જનતા આ લોકોને ક્યારેય માફ નહીં કરે, તેમને ભાજપ અને મોદી પર પ્રહાર કર્યાં હતા.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
मोरबी में लगभग 150 लोग मारे गए, उनमें 47 मासूम बच्चे थे। त्रासदी को 22 दिन हो गए।
— Rahul Gandhi (@RahulGandhi) November 21, 2022
मगर, दुर्घटना के असली ज़िम्मेदार, न पकड़े गए और न ही उनके ख़िलाफ़ कोई कार्यवाही हुई।
गुनहगारों का साथ, भ्रष्टाचारियों का विकास - यही है भाजपा का Corruption & Commission मॉडल
Lok Sabha Elections 2024: બીજા તબક્કા માટે મતદાન ચાલુ, મતદાન મથકો પર લાંબી કતારો, PM મોદીએ રેકોર્ડ મતદાન માટે કરી અપીલ | 2024-04-26 08:42:46
ચૂંટણીના માહોલ વચ્ચે રાજ્યમાં IPS અધિકારીઓને મળી નવી જવાબદારી, આ રહ્યું આખું લિસ્ટ | 2024-04-25 19:41:51
પાકિસ્તાનની આર્થિક સ્થિતી ભયંકર રીતે બગડી...વેપારી સંગઠનોએ કહ્યું ભારત સાથે સંબંધો સુધારવા જરૂરી | 2024-04-25 17:14:32
સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કન્નૌજથી નોંધાવી ઉમેદવારી- Gujarat Post | 2024-04-25 09:56:21
હવે ગૃહમંત્રાલયનો નકલી અધિકારી ઝડપાયો, પોલીસે એન્જિનિયરની કરી ધરપકડ | 2024-04-25 09:27:03
નિલેશ કુંભાણી આખરે પરિવાર સાથે ક્યાં છુપાયા છે ? જાણો સૌથી મોટા સમાચાર- Gujarat Post | 2024-04-24 21:56:55
ગુજરાતની આ લોકસભા બેઠક પરના કોંગ્રેસના ડમી ઉમેદવારે પાર્ટી છોડી દીધી, તેમના પત્નીનું પણ રાજીનામું- Gujarat Post | 2024-04-24 21:51:35
ACB ટ્રેપ- ક્લાસ-2 ડ્રગ્સ ઇન્સ્પેક્ટર આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાઇ ગયા, અમદાવાદનો બનાવ | 2024-04-24 21:42:11
પટનામાં JDU નેતા સૌરભ કુમારની ગોળી મારીને કરાઇ હત્યા, સ્થાનિક લોકોમાં હોબાળો | 2024-04-25 08:39:29
જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખના વાણી વિલાસથી ક્ષત્રિયોએ પક્ષ સાથે છેડો ફાડ્યો- Gujarat Post | 2024-04-24 17:36:01
ગેનીબેનની ચીમકી...જો પોલીસવાળા ગામમાં આવીને હેરાન કરતા હોય તો તેમને સબક શિખવી દઇશું | 2024-04-24 17:28:29
હવે થશે જોવા જેવી ! પ્રતાપ દુધાતે કહ્યું સુરતમાં ગદ્દાર નીલેશ કુંભાણી રહેશે કે પછી હું રહીશ - Gujarat Post | 2024-04-24 17:07:37
રાજકોટમાં 48 કલાકમાં 4 લોકોના હાર્ટએટેકથી મોત, લોકોમાં ફફડાટ- Gujarat Post | 2024-04-24 16:48:12
ભાજપ સામે મોરચો...ક્ષત્રિય આંદોલનના પાર્ટ- 2 ની શરૂઆત થશે. આ છે રણનીતિ | 2024-04-23 17:58:17
વધુ એક હાર્ટએટેક...રાજકોટમાં શેરીમાં ક્રિકેટ રમતો 13 વર્ષીય કિશોર અચાનક ઢળી પડ્યો | 2024-04-20 11:46:15
બીજા રાજ્યોમાં પણ ક્ષત્રિય સમાજનો ભાજપને ડર...આજે પરસોત્તમ રૂપાલા ફોર્મ પરત ખેંચી લે તેવી પુરી શક્યતા- Gujarat Post | 2024-04-19 09:46:17
પદ્મિની બાએ સંતો-સમાજના આગેવાનોની સમજાવટ બાદ કર્યા પારણા, ભાજપના નેતાઓએ છેતરપિંડી કર્યાના આક્ષેપ | 2024-04-17 09:40:50