ભાજપના નેતાઓના વાણીવિલાસથી ભાજપમાં ભંગાણ પડ્યું
કિરીટ પટેલે ક્ષત્રિય રાજાઓની પટરાણી મુદ્દે નિવેદન આપ્યું હતું
જૂનાગઢઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો (lok sabha elections 2024) માહોલ જામી રહ્યો છે. રાજકોટ લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર (Rajkot lok sabha seat bjp candidate) પરસોત્તમ રૂપાલાએ (Parshottam Rupala) ક્ષત્રિય સમાજ પર કરેલા વિવાદાસ્પદ નિવેદનનો મામલો હજુ શાંત થયો નથી અને તેની અસર ભાજપમાં દેખાઇ રહી છે.ત્યાં જૂનાગઢ જિલ્લા ભાજપ (Junagadh District BJP president) પ્રમુખ કિરીટ પટેલે કરેલા વાણીવિલાસથી ક્ષત્રિયોમાં રોષ વ્યાપી ગયો છે. જેને લઈ જૂનાગઢના માળીયા હાટીનામા ભાજપનાં ગઢમાં ગાબડું પડ્યું છે અને કેટલાક કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાઇ ગયા છે.
રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલાઓ અંગે કરેલી ટિપ્પણીનો વિવાદ હજી શાંત થયો નથી ત્યારે ભાજપના અન્ય બે નેતાઓ વિવાદાસ્પદ ટિપ્પણી કરીને આચાર સંહિતા ભંગના દાયરામાં આવ્યાં છે. આ સંજોગોમાં ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે વાણીમાં સંયમ નહીં જળવાય તો નેતાઓ સામે પગલાં લેવાશે.
વિવાદ થતા નેતાજીએ માંગવી પડી માફી
ભાજપના નેતાઓ હવે ગમે તેમ બફાટ કરી રહ્યાં છે
રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીએ જણાવ્યું કે સોશિયલ મીડિયાના માધ્યમથી અમે જાણ્યું છે પરંતુ વિવાદાસ્પદ ટિપ્પણી અંગેની ફરિયાદ અમારી સમક્ષ આવશે તો તે કેસમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. જૂનાગઢના વિવાદિત કેસોમાં ચૂંટણી પંચે જિલ્લા ચૂંટણી અધિકારી પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
નોંધનિય છે કે વિસાવદરમાં ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાના કાર્યલયના ઉદ્ઘઘાટનમાં જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે કહ્યું કે હિન્દુસ્તાનમાં એક સમય એવો હતો કે રાજાની પટરાણી બોબડી હોય, લુલી હોય, લંગડી હોય પણ તેના કુખેથી જે દીકરો પેદા થતો હતો તે જ રાજા બનતો હતો અને હવે રાજા મતપેટીમાંથી પેદા થાય છે.
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
UP: અમેઠીમાં હંગામો, કોંગ્રેસ કાર્યાલયની બહાર વાહનોની તોડફોડ, BJP પર આરોપો | 2024-05-06 08:28:43
મોદી પહોંચ્યાં રામલલ્લાના ચરણોમાં...દંડવત પ્રણામ કરીને ભગવાનની આરતી ઉતારી, રેલીમાં ઉમટ્યાં હજારો લોકો | 2024-05-05 21:07:17
ઉપદેશ રાણા કો કુત્તે કી મોત મારના હૈ...સુરતના મૌલાનાએ અનેક હિન્દુ નેતાઓની હત્યાના કર્યાં હતા ષડયંત્રો, પાકિસ્તાન કનેક્શન પણ આવ્યું સામે | 2024-05-05 20:31:57
અમદાવાદઃ ભાજપને મત આપજો, કાલુપુર સ્વામિનારાયણ મંદિરની હરિભક્તોને અપીલ- Gujarat Post | 2024-05-05 17:10:36
આતંકી નિજ્જરની હત્યાના કેસમાં 3 ભારતીયોની ધરપકડ, કેનેડાએ ફરી ભારત પર આરોપ લગાવતા એસ જયશંકર લાલઘૂમ | 2024-05-05 11:46:35
રાજકોટ પત્રિકા કાંડમાં પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીનું નામ આવ્યું સામે- Gujarat Post | 2024-05-05 11:31:45
શેરડીના રસમાં ઝેર...વડોદરામાં આખો પરિવાર વિખેરાયો, ઘરના સભ્યએ પિતા, પત્ની, પુત્રને ઝેર આપીને પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો | 2024-05-05 09:04:11
પનીર ટિક્કાને બદલે ચિકન સેન્ડવીચ અપાઇ, યુવતીએ 50 લાખ રૂપિયાનું માંગ્યુ વળતર | 2024-05-05 08:24:28
ગેનીબેન માટે પ્રિયંકાનો પ્રચાર, કહ્યું મોદી ગુજરાતના લોકોને ભૂલીને વારાણસી ભાગી ગયા, ભાજપના રાજમાં મહિલાઓ પર અત્યાચાર | 2024-05-04 12:35:29
તમે મતદાન ચોક્કસથી કરજો...નડિયાદમાં ભીડભંજન હનુમાન મંદિરમાં મતદાન કરોના સંદેશવાળો દાદાને શણગાર કરવામાં આવ્યો | 2024-05-04 10:38:58
નર્સે વોટ્સએપમાં મોકલી સ્યૂસાઇડ નોટ, જિંદગી હવે બોરિંગ થઇ ગઇ છે...હું એવી જગ્યાએ મરીશ કે તમને લાશ પણ નહીં મળે | 2024-05-03 12:16:34
વહુએ જ આપી હતી રૂ.10 લાખની સોપારી, હિંમતનગરમાં નિવૃત પોલીસકર્મી અને તેમના પત્નીની હત્યાનું રહસ્ય સામે આવ્યું | 2024-05-03 11:19:13
સાબરકાંઠામાં પ્રેમ પ્રકરણમાં પાર્સલ બ્લાસ્ટ કરાયો હતો...પત્નીના પ્રેમીની હત્યા માટે રચાયું હતુ આ ષડયંત્ર | 2024-05-03 10:49:50