ST-SC અનામતમાં કોઇ ફેરફાર નથી કરાયો
ઓબીસીને 27 ટકા અનામતનો મળશે લાભ
ઓબીસી સમાજના નેતાઓમાં ખુશીનો માહોલ
મહાનગરપાલિકાઓ, પાલિકાઓમાં વધશે પ્રભુત્વ
ગાંધીનગરઃ આજે રાજ્યની ભાજપ સરકારે એક મોટી જાહેરાત કરીને ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 27 ટકા ઓબીસી અનામત લાગુ કરી દીધું છે, પહેલા આ આંકડો 10 ટકા હતો, ઝવેરી કમિશનના રિપોર્ટને આધારે અને સુપ્રીમ કોર્ટના નિર્ણયને આધારે રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે આ નિર્ણય કર્યો છે.
કેબિનેટની બેઠક બાદ મંત્રી રુષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી. તેમને જણાવ્યું કે ઝવેરી આયોગની ભલામણોને આધારે આ નિર્ણય કરાયો છે, હવે સ્થાનિક સ્વરાજ્યની તમામ ચૂંટણીઓમાં ઓબીસીને 27 ટકા પ્રતિનિધિત્વ આપવામાં આવશે.
અમારા આંદોલનને કારણે સરકારે કરવી પડી જાહેરાતઃ કોંગ્રેસ નેતા અમિત ચાવડા
કોંગ્રેસે અગાઉ આ મુદ્દો ઉપાડ્યો હતો
રાજ્ય સરકારે 2022 માં ઝવેરી કમિશનની નિમણુંક કરી હતી અને આજે સરકારે આ રિપોર્ટ જાહેર કરીને અનામત લાગુ કરવાની જાહેરાત કરી દીધી છે. જેથી હવે ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતો તેમજ શહેરી વિસ્તારોમાં આ અનામત લાગુ કરી દેવામાં આવશે.હવે ઓબીસી સમાજના લોકોને વધારે પ્રતિનિધિત્વ કરવા મળશે. જસ્ટીસ કલ્પેશ ઝવેરીની ભલામણોને આધારે આ રિઝર્વેશન લાગુ કરાયું છે, જો કે જ્યાં આદિવાસી વસ્તી વધારે છે તેવા વિસ્તારોને લઇને કેટલીક સ્પષ્ટતાઓ ટૂંક સમયમાં થશે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
પીએમ મોદી અમદાવાદ પહોંચ્યા, મતદાનને લઈ ટ્વિટ કરીને કહી આ વાત – Gujarat Post | 2024-05-06 23:36:19
દિલ્હીની જેમ અમદાવાદમાં પણ અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તપાસમાં કંઇ ન મળ્યું | 2024-05-06 11:29:47
જમ્મુ કાશ્મીરમાં એરફોર્સના કાફલા પર હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો હાથ- Gujarat Post | 2024-05-06 10:15:54
લોકસભા ચૂંટણીઃ કચ્છ-મોરબી સીટ પર 3500 ક્ષત્રિયો ભાજપ વિરુદ્ધ મતદાન કરાવવા કાર્યરત રહેશે- Gujarat Post | 2024-05-06 10:10:16
મંત્રીના પીએસના નોકરના ઘરેથી નોટોનો ઢગલો મળ્યો, EDના દરોડામાં રૂ.30 કરોડની રોકડ જપ્ત | 2024-05-06 09:59:57
ઉપદેશ રાણા કો કુત્તે કી મોત મારના હૈ...સુરતના મૌલાનાએ અનેક હિન્દુ નેતાઓની હત્યાના કર્યાં હતા ષડયંત્રો, પાકિસ્તાન કનેક્શન પણ આવ્યું સામે | 2024-05-05 20:31:57
અમદાવાદઃ ભાજપને મત આપજો, કાલુપુર સ્વામિનારાયણ મંદિરની હરિભક્તોને અપીલ- Gujarat Post | 2024-05-05 17:10:36
અમેઠીમાં હંગામો, કોંગ્રેસ કાર્યાલયની બહાર વાહનોની તોડફોડ, BJP પર આરોપ | 2024-05-06 08:28:43
મોદી પહોંચ્યાં રામલલ્લાના ચરણોમાં...દંડવત પ્રણામ કરીને ભગવાનની આરતી ઉતારી, રેલીમાં ઉમટ્યાં હજારો લોકો | 2024-05-05 21:07:17
પીએમ મોદીએ કમલમમાં કાર્યકરો સાથે મુલાકાત કર્યા બાદ ટ્વિટથી કહી આ વાત | 2024-05-02 08:49:48
ઘણા સમયથી કમલમમાં પણ નથી દેખાતા તેવા ભાજપના પ્રદિપસિંહ વાઘેલા રૂપાલા વિવાદમાં કૂદી પડ્યાં, લખ્યો આ પત્ર- Gujarat Post | 2024-04-28 16:30:24
ATS-NCB ના દરોડામાં નવું અપડેટ, આટલા કરોડ રૂપિયાનો જથ્થો જપ્ત | 2024-04-28 12:39:48
ગાંધીનગર નજીક આ ગામમાં ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપાઇ, ખેતરમાં એક ઘરમાં દરોડા | 2024-04-27 17:52:35
આ PSI લાંચ લેતા ACB ના હાથે ઝડપાયા, આટલા રૂપિયાની લાંચ લીધી અને ઝડપાઇ ગયા | 2024-04-26 18:31:38