સુરતઃ પાલનપુર જકાતરોડ પર સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટના પહેલા માળે રહેતા મનિષભાઇ સોલંકીએ પરિવારના 6 સભ્યો સાથે મળીને સામૂહિક આપઘાત કરી લીધો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતકે આપઘાત કરતા પહેલા દોઢ પાનાની સ્યૂસાઇડ નોટ લખી હતી. જો કે આ નોટમાં આપઘાત પાછળ કોઈના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પરંતુ તેમના નજીકના લોકોએ રૂપિયા લીધા બાદ તેમને પાછા ન આપતા હોવાનો ઉલ્લેખ કરાયો છે.
સ્યૂસાઇડ નોટમાં લખ્યું છે કે, મેં હંમેશા લોકો સાથે સારું વર્તન કર્યું છે, હું લોકોને મદદરૂપ થતો હતો,પરંતુ લોકો મારી સાથે એવું પરત વર્તન કર્યું નથી.પરોપકાર, દયાળું સ્વભાવ, સત્યભાવ મને હેરાન કરી ગયું, મારી પાસે રૂપિયા લીધા પછી કોઈએ પાછા નથી આપ્યાં, ઉપકારનો બદલો કોઈ પાછો આપતો નથી, મારી જિંદગી માં મેં ઘણાને મદદ કરી છે. મારા બાળકો અને મારા પિતાની ચિંતા સતત મને મારી નાંખતી હતી, રિટાબેન તારું ધ્યાન રાખજો. ઘનશ્યામ, જિન્નાભાઈ, બાલાભાઈ બધા રીટાબેનનું ધ્યાન રાખજો. જાણતા-અજાણતા કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો, અમારી જાતિના જવાબદાર વ્યક્તિઓને કુદરત જરૂરથી પરચો આપશે. કોઈના નામ લખવામાં મને સંકોચ થશે. જીવતા પણ કોઈને હેરાન નથી કર્યાં અને મર્યાં પછી પણ કોઈને હેરાન નહીં કરીએ' રૂપિયા લીધા બાદ કોઈ પાછા ન આપતા હોવાથી આર્થિક તંગીથી કંટાળીને આ પગલું ભર્યું છે.
મૃતક મનિષભાઇ સોલંકીનો અઘોરી બાવાના આશીર્વાદ લેતો વીડિયો પણ આવ્યો સામે છે. મૃતક મનિષભાઇ સોલંકી તાંત્રિકની માયાજાળમાં ફસાયા હોવાની પણ આશંકા છે. અઘોરી બાવા સાથેનો વીડિયો સામે આવતા પોલીસે દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તાંત્રિક વિધિના મુદ્દાને ધ્યાનમાં રાખીને પણ પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે.
Part- 1 ગુજરાતમાં GST ની બોગસ પેઢીઓનો રાફડો ફાટ્યો, કૌભાંડોમાં દેશમાં ગુજરાત નંબર-2 પર આવી ગયું, ભાજપના માનીતા અધિકારીઓને કારણે આ શક્ય બન્યું !! | 2024-05-04 20:55:37
ACB Trap News: વડોદરાના આ ક્લાસ-1 સરકારી બાબુ રૂ. 2,25,000 ની લાંચ લેતા પકડાઇ ગયા | 2024-05-04 18:55:48
ગેનીબેન માટે પ્રિયંકાનો પ્રચાર, કહ્યું મોદી ગુજરાતના લોકોને ભૂલીને વારાણસી ભાગી ગયા, ભાજપના રાજમાં મહિલાઓ પર અત્યાચાર | 2024-05-04 12:35:29
પ્રેમિકાનું મોત...રાજકોટના આ પોલીસ સ્ટેશનમાં જ પ્રેમી પંખીડાએ ગળા પર ફેરવી દીધી બ્લેડ- Gujarat Post | 2024-05-04 10:40:27
તમે મતદાન ચોક્કસથી કરજો...નડિયાદમાં ભીડભંજન હનુમાન મંદિરમાં મતદાન કરોના સંદેશવાળો દાદાને શણગાર કરવામાં આવ્યો | 2024-05-04 10:38:58
મસૂરી-દેહરાદૂન રોડ પર એક કાર ખીણમાં ખાબકી, ત્રણ લોકોનાં ઘટના સ્થળે જ મોત | 2024-05-04 09:16:42
ફરીથી ભારત સરકાર પર આરોપ, કેનેડામાં ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યાના કેસમાં 3 ભારતીયોની ધરપકડ | 2024-05-04 09:03:26
નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે કોંગ્રેસમાંથી કરવામાં આવ્યાં સસ્પેન્ડ- Gujarat Post | 2024-04-26 21:39:16
નિલેશ કુંભાણીએ વીડિયો બનાવીને કર્યો પોતાનો બચાવ, પ્રતાપ દૂધાત, કોંગ્રેસને લઈને કહી આ વાત- Gujarat Post | 2024-04-26 18:22:03
નિલેશ કુંભાણી આખરે પરિવાર સાથે ક્યાં છુપાયા છે ? જાણો સૌથી મોટા સમાચાર- Gujarat Post | 2024-04-24 21:56:55
હવે થશે જોવા જેવી ! પ્રતાપ દુધાતે કહ્યું સુરતમાં ગદ્દાર નીલેશ કુંભાણી રહેશે કે પછી હું રહીશ - Gujarat Post | 2024-04-24 17:07:37
રૂ.15 લાખની લાંચની માંગણી, રૂ.5 લાખ લેનારો એએસઆઇનો ભાઇ ACB ની ઝપેટમાં આવી ગયો | 2024-04-23 22:56:25