સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઈઝેશન સહિતની તકેદારી રાખવા સૂચના
રાજકોટ મનપા કમિશનરે કોરોનાના કેસ ઓછા છતા ટેસ્ટની સંખ્યામાં વધારો કરવા આદેશ કર્યો
રાજકોટઃ જિલ્લા અને શહેરમાં વિદ્યાર્થીઓને માસ્ક ફરજિયાત પહેરવા આદેશ કરવામાં આવ્યો છે.રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી બીએસ કૈલા દ્વારા પત્રકાર પરિષદ સંબોધી જાણકારી આપવામાં આવી છે, રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ કોરોનાના કેસ વધતા ઝડપી નિર્ણય કર્યો છે.આદેશ અનુસાર વિદ્યાર્થીઓએ શાળામાં ફરજિયાત માસ્ક પહેરીને જ આવવા કહેવાયું છે. કોરોનાના કેસ ઘટતા અગાઉ અમુક નિયમોમાં છૂટછાટ આપવામાં આવી હતી, પરંતુ હવે ફરી કોરોનાની નવી લહેરને પગલે નિયમો ફરી લાગુ થઈ રહ્યાં છે, તેનું કડક અમલીકરણ કરાવવા આદેશ કરાયા છે.
રાજકોટ જિલ્લા અને શહેરમાં કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં લઇને જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલા દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ધોરણના વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સિવાય અધિકારીએ તમામ સ્કૂલોને કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે જરૂરી તકેદારી રાખવા કહ્યું છે, કોવિડ-19 માટે જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવા સૂચના અપાઈ છે.
રાજકોટ સહિત ગુજરાતભરમાં કોરોનાનું સંક્રમણ વધવાના ડરથી રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ કોરોનાના કેસ ઓછા હોવા છતા ટેસ્ટની સંખ્યામાં વધારો કરવા આદેશ કર્યો હતો. તેમણે દૈનિક 900 ટેસ્ટથી વધારી 1500 ટેસ્ટ કરવા આદેશ કર્યો હતો.આ સાથે રાજકોટ મનપાએ લોકોને માસ્ક પહેરવા અપીલ કરી હતી, કોવિડ 19 સંક્રમણ અટકાવવા માટે જરૂરી તકેદારી રાખવા સલાહ આપી છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
સૌથી મોટા સમાચાર, અભિનેતા સલમાન ખાનના ઘર પરના ફાયરિંગ કેસના આરોપીએ કરી લીધી આત્મહત્યા | 2024-05-01 19:57:03
સિદ્ધુ મૂસેવાલાના હત્યારા ગોલ્ડી બ્રારની અમેરિકામાં ગોળી મારીને હત્યા કરાઇ હોવાનો અહેવાલ | 2024-05-01 19:36:07
બનાસકાંઠામાં મોદીનું ઇમોશનલ કાર્ડ...કોંગ્રેસે મને લોહીનો સોદાગર અને ચોર કહ્યો હતો, મારા સમાજને પણ ચોર કહ્યો હતો | 2024-05-01 19:17:42
લોકોના કરોડો રૂપિયા ડૂબ્યાં...HPZ ટોકન એપ ફ્રોડ કેસમાં CBIએ દિલ્હી-યુપી-બિહાર સહિત 10 રાજ્યોમાં દરોડા કર્યાં | 2024-05-01 15:43:34
અનુપમા ફેમ રૂપાલી ગાંગુલી હવે ભાજપમાં જોડાઇ ગઇ, કેસરિયો ધારણ કરીને મોદી માટે કહી આ વાત | 2024-05-01 15:06:01
પીએમ મોદી આજથી ગુજરાતમાં બે દિવસ ચૂંટણી પ્રચાર કરશે, ક્ષત્રિયોના વિરોધની શક્યતા- Gujarat Post | 2024-05-01 09:07:37
અમિત શાહે નરોડામાં ચૂંટણી સભાને સંબોધી, કહ્યુ- નરોડા કે ગુજરાતનો એક એક વ્યક્તિ કાશ્મીર માટે જીવ આપવા તૈયાર છે | 2024-04-30 22:27:25
T- 20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોને આ વખતે મળ્યો મોકો ? | 2024-04-30 17:17:28
Amit shah news: અમિત શાહનો ફેક વીડિયો વાઇરલ કરવાનો કેસ, જીગ્નેશ મેવાણીના પીએ સહિત બે લોકોની ધરપકડ | 2024-04-30 14:34:02
ક્ષત્રિયોની સ્પષ્ટ વાતઃ રણનીતિ થોડી બદલીશું પરંતુ નિશાન ઉપર તો રૂપાલા- ભાજપ જ રહેશે- Gujarat Post | 2024-04-30 10:37:53
પરેશ ધાનાણીએ પોતાને સરદારના અસલી વારસદાર ગણાવ્યાં, કહી આ વાત-Gujarat Post | 2024-04-29 21:41:16
રાજકોટમાં ક્ષત્રિય સમાજના વિરોધને લઈ રૂપાલાએ કાર્યક્રમ રદ્દ કરવો પડ્યો- Gujarat Post | 2024-04-27 14:52:55
રૂપાલાની ક્ષત્રિય સમાજને અપીલ, મહેરબાની કરીને પીએમ મોદીનો વિરોધ ન કરો | 2024-04-26 22:11:35
રાજકોટમાં 48 કલાકમાં 4 લોકોના હાર્ટએટેકથી મોત, લોકોમાં ફફડાટ- Gujarat Post | 2024-04-24 16:48:12