રાજકોટઃ પરસોત્તમ રૂપાલા સામે રાજકોટથી (rajkot lok sabha seat congress candidate) મેદાને ઉતરેલા કોંગ્રેસના કદાવર નેતા પરેશ ધાનાણીએ (paresh dhanani) ભાજપના નેતાઓએ સરદારના (sardar vallabhbhai patel) નકલી વારસદાર ગણાવતા ભાજપ લાલઘૂમ થયું છે. ધાનાણીએ આક્રમક મિજાજમાં કહ્યું કે હું સરદારનો અસલ વારસદાર છું અને આ વાત પર મને ગર્વ છે. ધાનાણીના આ નિવેદન સામે અકળાયેલા ભાજપ તરફથી પણ વળતો પ્રહાર કરવામાં આવ્યો. ભાજપના નેતા યમલ વ્યાસે આ મામલે ટિપ્પણી કરતાં ધાનાણી હતાશામાં આવું બોલી રહ્યાં હોવાનું નિવેદન કર્યું હતું. તેમણે કહ્યું કે કોંગ્રેસી નેતાઓ હતાશ થઈ ગયા છે અને તેઓ હંમેશા જ્ઞાતિવાદની રાજનીતિ કરે છે. જ્યારે ભાજપ સૌને સાથે લઈને ચાલે છે.
પરેશ ધાનાણીના નિવેદન મામલે ભરત બોઘરાએ પ્રતિક્રિયા આપતાં કહ્યું, પટેલો હરખપદુડા નહીં બુધ્ધિશાળી છે. કોંગ્રેસને પણ પટેલોએ જ સત્તા આપી હતી. પરંતુ ગુંડાગીરી અને દાદાગીરીથી કંટાળીને પટેલો ગુજરાતમાં પરિવર્તન લાવ્યા. આજે ગુજરાતના 18 વર્ણ છેલ્લા 28 વર્ષથી ભાજપને સત્તામાં લાવે છે. ધાણાનીએ પટેલો અને ક્ષત્રિયોને ઉતાવળા ગણાવ્યાં હતા.
ભાજપના નેતા હિતેન્દ્ર પટેલે કહ્યું, કોંગ્રેસે ભાગલા પડવાની રાજનીતિ કરી છે. સરદાર સાહેબે દેશને એક કરવાનું કામ કર્યું, કોંગ્રેસે એમને અન્યાય કર્યો. કોઈ એક કોંગ્રેસી નેતા સ્ટેચ્યૂં ઓફ યુનિટી પર નતમસ્તક થયો હોય એવો એક ફોટો બતાવો. સરદાર સાહેબના નામે રાજનીતિ કોંગ્રેસ બંધ કરે. સરદાર સાહેબ વૈશ્વિક નેતા છે, કોઈ વાડામાં બાંધી શકાય એવું એમનું વ્યક્તિત્વ નથી. અમે વિકાસની રાજનીતિ કરીએ છીએ, બધાને સાથે લઈને આગળ વધવાની વાત કરીએ છીએ. જનતા કોંગ્રેસના ઇરાદાઓને ઓળખી ગઈ છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
કોઈ માઇનો લાલ નથી જન્મ્યો જે CAAને ખતમ કરી શકે, આઝમગઢના લાલગંજમાં PM મોદી વિપક્ષ પર કર્યા પ્રહારો | 2024-05-16 13:19:23
યુપી, ગુજરાતમાં ભાજપમાં આંતરિક ખેંચતાણથી ઉડી ભાજપના ચાણક્યની ઉંઘ- Gujarat Post | 2024-05-16 09:38:47
ગુજરાતમાં લૂંટેરી દુલ્હન ગેંગ ફરી સક્રિય, એક જ ગામના ત્રણ યુવકો બન્યાં ભોગ- Gujarat Post | 2024-05-16 09:37:09
8 લોકોનાં મોત...ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર મોડી રાત્રે એક ભયાનક અકસ્માત | 2024-05-16 08:35:08
કમોસમી વરસાદઃ પોરબંદરમાં વીજળી પડતાં બે લોકોનાં મોત- Gujarat Post | 2024-05-16 08:19:30
સ્કૂલો પણ સુરક્ષિત નથી ! જામનગરની સૈનિક સ્કૂલમાં ટીચરે બે સગીરાની કરી છેડતી, પોલીસે દાખલ કર્યો ગુનો | 2024-05-15 09:09:57
સી.આર.પાટીલને બીજી વખત જડબાતોડ જવાબ..દિલીપ સંઘાણીએ કહ્યું ઇલુ ઇલુથી નથી સહકારથી ચાલે છે સહકારી સંસ્થાઓ | 2024-05-14 22:02:31
Fact Check: રાહુલ ગાંધીએ નથી કહ્યું કે ચૂંટણી બાદ મોદી જ વડાપ્રધાન બનશે, આ છે વીડિયોની હકીકત | 2024-05-16 09:34:54
PM મોદીએ વારાણસીથી નોંધાવી ઉમેદવારી, અમિત શાહ રાજનાથસિંહ, ચંદ્રબાબુ નાયડુ સહિતના આ દિગ્ગજ નેતાઓ રહ્યાં હતા હાજર | 2024-05-14 12:34:22
PM મોદી આજે વારાણસીથી ભરશે ઉમેદવારી પત્ર, ગંગા કિનારે કરી પૂજા અર્ચના- Gujarat Post | 2024-05-14 09:18:34
અમારું કાશી- અમારા મોદી... વારાણસીમાં વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો, લોકોએ સ્વાગતમાં લગાવ્યાં નારા | 2024-05-13 18:19:20
સી.આર.પાટીલ વિરુદ્ધ સૌરાષ્ટ્રમાં મોરચો તૈયાર થઇ રહ્યો છે ! સંઘાણીના કાર્યક્રમમાં ફળદુએ કહ્યું રાદડિયાએ તો વટ પાડી દીધો | 2024-05-13 13:22:29
મોટા સમાચારઃ પી ટી જાડેજાએ ક્ષત્રિય સંકલન સમિતિમાંથી રાજીનામું આપવાની વાત કરીને ફેરવી તોડ્યું- Gujarat Post | 2024-05-12 09:31:19
સી.આર.પાટીલની મેન્ડેટની વાતો દિલીપ સંઘાણીએ વખોડી કાઢી, કહ્યું હું કોઇનાથી ડરતો નથી, વિકાસની રાજનીતિમાં માનું છું | 2024-05-11 20:06:49
મોદીની એટલી જ ચિંતા હતી તો પહેલા જ રૂપાલાએ રાજકોટ બેઠક કેમ ન છોડી ? હવે કહ્યું મારા કારણે ભાજપને નુકસાન, ક્ષત્રિયોની ફરી માફી માંગી | 2024-05-08 11:49:23