અમારું લક્ષ્ય રૂપાલા અને રૂપાલાને છાવરનાર ભાજપ વિરુધ્ધ પ્રચંડ મતદાન કરાવવું અને તેના પર 7 મે સુધી વળગી જ રહીશુઃ ક્ષત્રિય કોર કમિટી
અમદાવાદઃ ભાજપના કેન્દ્રીય મંત્રી રૂપાલાએ ક્ષત્રિય સમાજની બેન-બેટીઓનું અપમાન કર્યાં બાદ ઉમેદવારી પત્ર પરત ન ખેંચતા હાલ ક્ષત્રિય આંદોલનનું પાર્ટ-2 ચાલી રહ્યું છે. જે અંતર્ગત રાજ્યમાં ઠેર ઠેર ક્ષત્રિય સમાજના સંમેલ થઈ રહ્યાં છે અને ધર્મ રથ કાઢવામાં આવી રહ્યાં છે.
ક્ષત્રિયોની કોર કમિટિના અગ્રણીઓ રમજુભા તથા પી.ટી.જાડેજાએ જણાવ્યું કે અમે કોઈ પણ રીતે આંદોલનને ઢીલું મુકીશું નહીં. અમારા સમાજમાં કોઈ પણ ફાંટા નથી, તમામ મક્કમ છે, અડીખમ છે. અમારી દિશા એ જ રહેશે પરંતુ, હાલ જે કેટલીક ઘટનાઓ બની છે તેના પગલે રણનીતિ થોડી બદલીશું પણ નિશાન ઉપર તો રૂપાલા-ભાજપ જ રહેશે. આ મતદાન ભાજપ વિરુદ્ધ હશે પણ તે માટે અમારી બેઠકોમાં અમે કોંગ્રેસ કે કોઈ વિપક્ષને મંચ પર સ્થાન આપતા નથી.
અંદાજે 40 દિવસથી ક્ષત્રિય સમાજ આંદોલન કરી રહ્યો છે અને હવે આ આંદોલન અંતિમ તબક્કામાં પ્રવેશ્યું છે ત્યારે કેટલાક ક્ષત્રિય નેતાઓના વિરોધાભાસી નિવેદનો, અન્ય રાજકીય નેતાઓની ટીપ્પણીના વાયરલ વીડિયો પર કોર કમિટિના અગ્રણીઓએ જણાવ્યું કે અમારું આંદોલન અસરકારક અને સફળ થશે એટલે ક્ષત્રિય સમાજના રોષને અન્ય દિશામાં વાળવાના અને ફાંટા પાડવાના પ્રયાસો થઇ રહ્યાં છે જેથી અમે પણ તેની સામે રણનીતિ બનાવી છે, કોઇ પણ ભોગે અમે હાર નથી માનવાના.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ભૂસ્તર અધિકારીઓની રેકી કરીને ખનન માફિયાઓને પહોંચાડવામાં આવતી હતી માહિતી, આ રીતે થયો પર્દાફાશ- Gujarat Post | 2024-05-17 09:34:08
સ્કૂલની ગટરમાંથી મળી વિદ્યાર્થીની લાશ, વિફરેલા વાલીઓએ કરી તોડફોડ- Gujarat Post News | 2024-05-17 09:28:37
ACB ટ્રેપઃ રૂ.1.25 લાખની લાંચ લેતા ક્લાસ-2 સરકારી બાબુ ઝડપાઇ ગયા, જાણો વધુ વિગતો | 2024-05-16 20:02:08
કોઈ માઇનો લાલ નથી જન્મ્યો કે જે CAAને ખતમ કરી શકે, આઝમગઢના લાલગંજમાં PM મોદીનો વિપક્ષ પર પ્રહાર | 2024-05-16 13:19:23
યુપી, ગુજરાતમાં ભાજપમાં આંતરિક ખેંચતાણથી ઉડી ભાજપના ચાણક્યની ઉંઘ- Gujarat Post | 2024-05-16 09:38:47
ગુજરાતમાં લૂંટેરી દુલ્હન ગેંગ ફરી સક્રિય, એક જ ગામના ત્રણ યુવકો બન્યાં ભોગ- Gujarat Post | 2024-05-16 09:37:09
કમોસમી વરસાદઃ પોરબંદરમાં વીજળી પડતાં બે લોકોનાં મોત- Gujarat Post | 2024-05-16 08:19:30
Fact Check: રાહુલ ગાંધીએ નથી કહ્યું કે ચૂંટણી બાદ મોદી જ વડાપ્રધાન બનશે, આ છે વીડિયોની હકીકત | 2024-05-16 09:34:54
સી.આર.પાટીલને બીજી વખત જડબાતોડ જવાબ..દિલીપ સંઘાણીએ કહ્યું ઇલુ ઇલુથી નથી સહકારથી ચાલે છે સહકારી સંસ્થાઓ | 2024-05-14 22:02:31
PM મોદીએ વારાણસીથી નોંધાવી ઉમેદવારી, અમિત શાહ રાજનાથસિંહ, ચંદ્રબાબુ નાયડુ સહિતના આ દિગ્ગજ નેતાઓ રહ્યાં હતા હાજર | 2024-05-14 12:34:22
સી.આર.પાટીલ વિરુદ્ધ સૌરાષ્ટ્રમાં મોરચો તૈયાર થઇ રહ્યો છે ! સંઘાણીના કાર્યક્રમમાં ફળદુએ કહ્યું રાદડિયાએ તો વટ પાડી દીધો | 2024-05-13 13:22:29
મોટા સમાચારઃ પી ટી જાડેજાએ ક્ષત્રિય સંકલન સમિતિમાંથી રાજીનામું આપવાની વાત કરીને ફેરવી તોડ્યું- Gujarat Post | 2024-05-12 09:31:19
સી.આર.પાટીલની મેન્ડેટની વાતો દિલીપ સંઘાણીએ વખોડી કાઢી, કહ્યું હું કોઇનાથી ડરતો નથી, વિકાસની રાજનીતિમાં માનું છું | 2024-05-11 20:06:49
મોદીની એટલી જ ચિંતા હતી તો પહેલા જ રૂપાલાએ રાજકોટ બેઠક કેમ ન છોડી ? હવે કહ્યું મારા કારણે ભાજપને નુકસાન, ક્ષત્રિયોની ફરી માફી માંગી | 2024-05-08 11:49:23