#WATCH | Gujarat: Indian Coast Guard, along with local administration and other agencies carry out search and rescue operation at the spot of #MorbiBridgeCollapse
— ANI (@ANI) November 1, 2022
(Source: Indian Coast Guard) pic.twitter.com/TziSf3Tkuu
(વીડિયોમાંથી લીધેલો સ્ક્રીનશોટ)
દુર્ઘટના બાદ મૃતદેહો શોધવા માટે જળકુંભી અવરોધ બની રહી છે
મોરબીમાં સતત બીજા દિવસે બજારો બંધ
મોરબીઃ મચ્છુ દુર્ઘટના બાદ હજુ પણ નદીમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. આજે સવારથી નદીમાં ફરી મૃતદેહોની શોધખોળ શરુ કરવામાં આવી છે. વહેલી સવારે NDRFના જવાનો આધુનિક મશીનો સાથે અને સેનાના જવાનો સાથે મળીને કામે લાગી ગયા છે. દુર્ઘટના બાદ મૃતદેહો શોધવા માટે જળકુંભી અવરોધ બની રહી હોવાથી જળકુંભી કાઢવા નદીમાં આધુનિક મશીન ઉતારવામાં આવ્યું છે. અત્યાર સુધી બાળકો સહિત 141 લોકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યાં છે.
મોરબીમાં સતત બીજા દિવસે મુખ્ય બજારો બંધ છે. મેડિકલ, પાનના ગલ્લા સિવાય તમામ દુકાનો બંધ છે. મોરબીવાસીઓએ સ્વયંભૂ દુકાનો બંધ રાખી શોક પાળ્યો છે. મોરબીમાં ઝૂલતો પૂલ તૂટવાની દુર્ઘટના બનતા આ હોનારતમાં 141 લોકોના મોત નિપજ્યાં છે. ત્યારે આ ઘટનાથી PM નરેન્દ્ર મોદી પણ ભાવુક થયા છે, આજે PM મોદી બપોર બાદ મોરબીની મુલાકાતે જશે. જ્યાં મોદી દુર્ઘટના સ્થળની મુલાકાત લેશે. આ અંગે મુખ્યમંત્રી કર્યાલય ખાતેથી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં પીડિતોના પરિજનોને મળશે. વધુમાં મોરબી હોનારતને લઇને મોદીના આજના તમામ રાજકીય કાર્યક્રમો પણ રદ કરી દેવામાં આવ્યા છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
તમે સાવચેત રહેજો, SBI, ICICI બેંક, Axis Bank અને PNBએ ગ્રાહકોને ચેતવણી આપી છે | 2024-05-21 18:30:06
ભાવનગરમાં કપડાં ધોવા ગયેલી પાંચ બાળકીઓ પાણીમાં ડૂબી, 4 ના મોત થઇ ગયા | 2024-05-21 16:02:51
મહીસાગરમાં આધેડ શિક્ષક યુવાન પ્રેમિકા સાથે ઈલુ ઈલુ કરતા ઝડપાઇ ગયો, યુવતીના પરિવારજનોએ આપી તાલીબાની સજા- Gujarat Post | 2024-05-21 10:50:08
ACB Trap: ડભાણ ગ્રામ પંચાયતના તલાટી લાંચ લેતા ઝડપાયા, 6 મહિના પહેલા જ થઈ હતી નિમણૂંક- Gujarat Post | 2024-05-21 10:43:12
નાના ચિલોડાથી મળ્યાં હથિયારો, અમદાવાદમાંથી પકડાયેલા ISISના 4 આતંકીઓ પાસેથી મળી છે આ વસ્તુઓ- Gujarat Post | 2024-05-20 23:03:14
દેશમાં ચૂંટણીના માહોલ વચ્ચે જ 4 આતંકીઓ ઝડપાયા, અમદાવાદ એરપોર્ટ પરથી ISIS ના આતંકવાદીઓની ધરપકડ | 2024-05-20 14:53:44
ગુજરાતમાં ચૂંટણી પુરી થતા જ સ્માર્ટ મીટરને લઇને લોકોમાં આક્રોશ, શક્તિસિંહે કહ્યું અદાણીને ફાયદો કરાવવાનું ષડયંત્ર | 2024-05-19 18:52:04
સી.આર.પાટીલને બીજી વખત જડબાતોડ જવાબ..દિલીપ સંઘાણીએ કહ્યું ઇલુ ઇલુથી નથી સહકારથી ચાલે છે સહકારી સંસ્થાઓ | 2024-05-14 22:02:31
સી.આર.પાટીલ વિરુદ્ધ સૌરાષ્ટ્રમાં મોરચો તૈયાર થઇ રહ્યો છે ! સંઘાણીના કાર્યક્રમમાં ફળદુએ કહ્યું રાદડિયાએ તો વટ પાડી દીધો | 2024-05-13 13:22:29
મોટા સમાચારઃ પી ટી જાડેજાએ ક્ષત્રિય સંકલન સમિતિમાંથી રાજીનામું આપવાની વાત કરીને ફેરવી તોડ્યું- Gujarat Post | 2024-05-12 09:31:19
સી.આર.પાટીલની મેન્ડેટની વાતો દિલીપ સંઘાણીએ વખોડી કાઢી, કહ્યું હું કોઇનાથી ડરતો નથી, વિકાસની રાજનીતિમાં માનું છું | 2024-05-11 20:06:49