મોરબી દુર્ઘટનામાં મૃત્યુઆંક 141 થયો છે
હજુ 14 લોકો હોસ્પિટલમાં લઈ રહ્યાં છે સારવાર
નવી દિલ્હીઃ મોરબીમાં ઝુલતો પૂલ તૂટી પડવાની દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી કરવામાં આવી છે. જેમાં સીટની રચના કરીને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને SITનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટના જ કોઈ નિવૃત્ત જજ દ્વારા થાય તેવી માંગ કરવામાં આવી છે. ઉપરાંત આવી કોઈ ઘટના દેશમાં ફરીથી ન થાય તે માટે જેટલા પણ જૂના પૂલ કે સ્મારક હોય ત્યાં ભીડ મેનેજ કરવા કાયદો બનાવવામાં આવે તેવો અરજીમાં ઉલ્લેખ છે. સુપ્રીમ કોર્ટના વકીલ વિશાલ તિવારી દ્વારા આ અરજી કરવામાં આવી છે.
મોરબી દુર્ઘટનામાં પોલીસની કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે. પોલીસે અત્યાર સુધી 9 આરોપીઓની ધરપકડ કરી છે. તમામ આરોપીઓને મોરબી સિવિલ લાવવામાં આવ્યા છે. આ મામલે પોલીસ દ્વારા માહતી આપવામાં આવી હતી. જેમાં 2 મેનેજર,2 રિપેરિંગ નું કામ કરનારા કોન્ટ્રાકટર પિતા-પુત્ર, 3 સિક્યુરિટી ગાર્ડ, 2 ટિકિટ ક્લાર્કની ધરપકડ કરાઇ છે.
Plea by a lawyer seeks directions to State govts to form committee for survey & risk assessment of old & risky monuments, bridges to ensure environmental viability & safety.
— ANI (@ANI) November 1, 2022
It also seeks directions for permanent disaster probe team in States to promptly attend to such tragedies
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
સાવચેત રહો, SBI, ICICI બેંક, Axis Bank અને PNBએ ગ્રાહકોને આ ચેતવણી આપી છે | 2024-05-21 18:30:06
મોતનું તળાવ...ભાવનગરમાં કપડાં ધોવા ગયેલી પાંચ બાળકીઓ પાણીમાં ડૂબી, 4ને ભરખી ગયું | 2024-05-21 16:02:51
મહીસાગરમાં આધેડ શિક્ષક યુવાન પ્રેમિકા સાથે ઈલુ ઈલુ કરતા ઝડપાઇ ગયો, યુવતીના પરિવારજનોએ આપી તાલીબાની સજા- Gujarat Post | 2024-05-21 10:50:08
ACB Trap: ડભાણ ગ્રામ પંચાયતના તલાટી લાંચ લેતા ઝડપાયા, 6 મહિના પહેલા જ થઈ હતી નિમણૂંક- Gujarat Post | 2024-05-21 10:43:12
નાના ચિલોડાથી મળ્યાં હથિયારો, અમદાવાદમાંથી પકડાયેલા ISISના 4 આતંકીઓ પાસેથી મળી છે આ વસ્તુઓ- Gujarat Post | 2024-05-20 23:03:14
દેશમાં ચૂંટણીના માહોલ વચ્ચે જ 4 આતંકીઓ ઝડપાયા, અમદાવાદ એરપોર્ટ પરથી ISIS ના આતંકવાદીઓની ધરપકડ | 2024-05-20 14:53:44
ગુજરાતમાં ચૂંટણી પુરી થતા જ સ્માર્ટ મીટરને લઇને લોકોમાં આક્રોશ, શક્તિસિંહે કહ્યું અદાણીને ફાયદો કરાવવાનું ષડયંત્ર | 2024-05-19 18:52:04
સી.આર.પાટીલને બીજી વખત જડબાતોડ જવાબ..દિલીપ સંઘાણીએ કહ્યું ઇલુ ઇલુથી નથી સહકારથી ચાલે છે સહકારી સંસ્થાઓ | 2024-05-14 22:02:31
સી.આર.પાટીલ વિરુદ્ધ સૌરાષ્ટ્રમાં મોરચો તૈયાર થઇ રહ્યો છે ! સંઘાણીના કાર્યક્રમમાં ફળદુએ કહ્યું રાદડિયાએ તો વટ પાડી દીધો | 2024-05-13 13:22:29
મોટા સમાચારઃ પી ટી જાડેજાએ ક્ષત્રિય સંકલન સમિતિમાંથી રાજીનામું આપવાની વાત કરીને ફેરવી તોડ્યું- Gujarat Post | 2024-05-12 09:31:19
સી.આર.પાટીલની મેન્ડેટની વાતો દિલીપ સંઘાણીએ વખોડી કાઢી, કહ્યું હું કોઇનાથી ડરતો નથી, વિકાસની રાજનીતિમાં માનું છું | 2024-05-11 20:06:49