સુરતઃ અમરનાથ યાત્રામાં ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓ સતત બની રહી છે ત્યારે યાત્રા દરમિયાન વધુ એક ગુજરાતીના મોતના અહેવાલ આવ્યાં છે. મૂળ સુરતના અને છેલ્લા 10 વર્ષથી અમેરિકામાં પરિવાર સાથે રહેતા ઉર્મિલાબેન મોદીનું ભૂસ્ખલન દરમિયાન માથા પર મોટો પથ્થર પડતા મૃત્યું થયુ હતું.
અમરનાથ યાત્રા દરમિયાન ઉર્મિલાબેનનું પથ્થર પડવાથી મૃત્યું થતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે. મૃતક ઉર્મિલાબેન અને તેમના પતિ ગીરીશભાઈ મોદી છેલ્લા 10 વર્ષથી અમેરિકામાં રહે છે અને તેઓને સંતાનમાં ચાર દિકરી અને એક દિકરો જે બધા પણ અમેરિકામાં જ રહે છે. હજુ દોઢ મહિના પહેલા જ છ મહિના માટે ગીરીશભાઈ મોદી અને તેમના પત્ની ઉર્મિલાબેન મોદી પોતના સુરતના કામરેજ વતન ખાતે આવ્યાં હતા.
બંનેએ અમરનાથ યાત્રાએ જવાનું નક્કી કર્યુ હતું અને 5 જૂલાઈના રોજ કામરેજથી અમરનાથ યાત્રા માટે રવાના થયા હતા. ગઈકાલે સાંજે ભૂસ્ખલન દરમિયાન પથ્થર માથામાં વાગતાં તેમનું સ્થળ પર જ મોત થયું હતું.
જમ્મુ કાશ્મીર પોલીસના જણાવ્યાં અનુસાર મૃતક ઉર્મિલાબેનની ઉમર 53 વર્ષ હતી.આ ભૂસ્ખલનની ઘટનામાં બે જવાનો ઈજાગ્રસ્ત થયા છે. હાલ મૃતદેહને અમરનાથથી સુરત લઈ આવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તેમના મોતથી પરિવાર શોકમગ્ન થઇ ગયો છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
#WATCH | J&K | A lady on Amaranth Yatra died after being struck by naturally occurring shooting stones. Two other members of the Mountain Rescue Team of J&K Police who tried to rescue the lady were also seriously injured. The injured Police personnel were evacuated by army and… pic.twitter.com/OwH6lmCtkj
— ANI (@ANI) July 16, 2023
દિલ્હીની માફક અમદાવાદમાં અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અનેક સ્કૂલમાં મળ્યાં ઇ-મેઈલ | 2024-05-06 11:29:47
જમ્મુ કાશ્મીરઃ એરફોર્સના હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો હાથ, 3 થી 4 આતંકીએ ઘટનાને આપ્યો અંજામ -Gujarat Post | 2024-05-06 10:15:54
લોકસભા ચૂંટણીઃ કચ્છ-મોરબી સીટ પર 3500 ક્ષત્રિયો ભાજપ વિરુદ્ધ મતદાન કરાવવા કાર્યરત રહેશે – Gujarat Post | 2024-05-06 10:10:16
ઝારખંડમાં મંત્રીના પીએસના નોકરના ઘરેથી ચલણી નોટોનો ઢગલો મળ્યો, ચૂંટણી વચ્ચે EDના દરોડામાં 30 કરોડની રોકડ મળી હોવાનો અંદાજ | 2024-05-06 09:59:57
UP: અમેઠીમાં હંગામો, કોંગ્રેસ કાર્યાલયની બહાર વાહનોની તોડફોડ, BJP પર આરોપો | 2024-05-06 08:28:43
ઉપદેશ રાણા કો કુત્તે કી મોત મારના હૈ...સુરતના મૌલાનાએ અનેક હિન્દુ નેતાઓની હત્યાના કર્યાં હતા ષડયંત્રો, પાકિસ્તાન કનેક્શન પણ આવ્યું સામે | 2024-05-05 20:31:57
અમદાવાદઃ ભાજપને મત આપજો, કાલુપુર સ્વામિનારાયણ મંદિરની હરિભક્તોને અપીલ- Gujarat Post | 2024-05-05 17:10:36
રાજકોટ પત્રિકા કાંડમાં પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીનું નામ આવ્યું સામે- Gujarat Post | 2024-05-05 11:31:45
નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે કોંગ્રેસમાંથી કરવામાં આવ્યાં સસ્પેન્ડ- Gujarat Post | 2024-04-26 21:39:16
નિલેશ કુંભાણીએ વીડિયો બનાવીને કર્યો પોતાનો બચાવ, પ્રતાપ દૂધાત, કોંગ્રેસને લઈને કહી આ વાત- Gujarat Post | 2024-04-26 18:22:03
નિલેશ કુંભાણી આખરે પરિવાર સાથે ક્યાં છુપાયા છે ? જાણો સૌથી મોટા સમાચાર- Gujarat Post | 2024-04-24 21:56:55
હવે થશે જોવા જેવી ! પ્રતાપ દુધાતે કહ્યું સુરતમાં ગદ્દાર નીલેશ કુંભાણી રહેશે કે પછી હું રહીશ - Gujarat Post | 2024-04-24 17:07:37