Rajkot fire tragedy: રાજકોટમાં સર્જાયેલ અગ્નિકાંડ મુદ્દે ધોરાજીના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાની પ્રતિક્રિયા સામે આવી છે. લલિત વસોયાએ અગ્નિકાંડ બાબતે સરકાર અને રાજકોટના અધિકારીઓની કામગીરી પર સવાલ ઉઠાવ્યાં છે.લલિત વસોયાએ કહ્યું ગેમઝોનમાં લાગેલી આગ બાદ તાત્કાલિક કાટમાળ કેમ હટાવી દેવાયો છે. હજુ અનેક લોકો ગુમ છે અને તેમના સ્વજનો તેમને શોધી રહ્યાં છે.
કાટમાળ હટાવવાની કામગીરી પર વસોયાએ સવાલ ઉઠાવતાં કહ્યું, જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ. અધિકારીઓની કામગીરી સામે અનેક સવાલો છે.હજુ કેટલા લોકો લાપતા છે અને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ગેમઝોનનો કાટમાળ હટાવી દેવામાં આવ્યો છે, જવાબદાર અધિકારીઓને બચાવવા અને જવાબદાર આરોપીઓને છાવરવા માટે થઈને ગેમ ઝોનનો કાટમાળ તાત્કાલિક હટાવી દેવામાં આવ્યો છે.
વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે પણ આ કેસની તટસ્થ તપાસ થાય અને જવાબદારોને કડક સજા થાય તે માટે ભાજપ સરકાર સામે માંગ કરી છે. ગોહિલે 28 લોકોનાં મોત માટે સીધી જ રાજ્ય સરકારને જવાબદાર ગણાવી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
મોંઘવારીથી પીસાતી જનતાને વધુ એક ફટકો, ગુજરાત એસટીએ ભાડમાં 10 ટકાનો કર્યો વધારો - Gujarat Post | 2025-03-28 20:28:00
ગુજરાત હાઈકોર્ટે મેડિકલ ગ્રાઉન્ડ પર આસારામના 3 મહિનાના જામીન મંજૂર કર્યા- Gujarat Post | 2025-03-28 20:22:31
Acb ટ્રેપઃ અનાર્મ હેડ કોન્સ્ટેબલ આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2025-03-28 15:40:32
મ્યાનમારમાં જોરદાર ભૂકંપના આંચકા, 7.7ની તીવ્રતાના ભૂકંપથી લોકોમાં ભયનો માહોલ | 2025-03-28 14:06:31
અમદાવાદના ચાંદખેડામાં કાર એએમટીએસ પાછળ ઘૂસી ગઈ, એક વ્યક્તિનુ મોત- Gujarat Post | 2025-03-28 13:22:48
સૌથી મજબૂત, ટકાઉ અને વોટરપ્રૂફ સ્માર્ટફોન OPPO F29 Series નું ગુજરાતમાં વેચાણ શરૂ, ગ્રાહકો દ્વારા જબરો પ્રતિસાદ | 2025-03-28 18:18:26
વિધાનસભાનો ઘેરાવ કરવા જઈ રહેલા શિક્ષકોની ટીંગાટોળી કરવામાં આવી- Gujarat Post | 2025-03-26 20:32:21
સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં વિવાદિત લખાણ મુદ્દે હિન્દુ સંગઠનોએ 2 દિવસનું અલ્ટીમેટમ આપ્યું- Gujarat Post | 2025-03-25 20:06:10
વિક્રમ ઠાકોરના વિવાદ બાદ ગુજરાતી ફિલ્મ કલાકારોને સરકારનું નિમંત્રણ- Gujarat Post | 2025-03-25 19:56:45
સાસણ ગીરમાં રિસોર્ટમાંથી ઝડપાયું જુગાર ધામ, 55 જુગારીઓ પાસેથી રૂ.2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત- Gujarat Post | 2025-03-24 09:59:51
ગોંડલમાં ગુંડારાજઃ જાટ યુવકના મોત બાદ હવે પાટીદારના દિકરાનો મુદ્દો ચર્ચામાં, ભાજપ નેતા વરુણ પટેલનો કટાક્ષ- Gujarat Post | 2025-03-21 12:46:33
વડોદરા બાદ રાજકોટમાં રફતારના રાક્ષસે મચાવ્યો આતંક, ત્રણ લોકોને કચડ્યાં - Gujarat Post | 2025-03-17 09:27:16
ગોંડલનો યુવક રસ્તા પર નગ્ન જઇ રહ્યો હતો, રહસ્યમય મોત કેસમાં મોટો ખુલાસો- Gujarat Post | 2025-03-14 12:45:37
આ તો લૂંટારુંઓ છે ! રાજકોટની વોકહાર્ટ હૉસ્પિટલે બાળકના 7 ટાંકા લેવાનું બિલ 1.60 લાખ રૂપિયા ફટકાર્યું - Gujarat Post | 2025-03-12 19:01:18