એસ કે નંદાએ ગુજરાતમાં અનેક મહત્વના વિભાગો સંભાળ્યાં હતા
વર્ષો સુધી ગુજરાત સરકારમાં કામ કર્યું હતુ
ગાંધીનગરઃ ગુજરાતના લોકો માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેનારા નિવૃત્ત આઈએએસ એસ. કે. નંદાનું 68 વર્ષની વયે અમેરિકામાં નિધન થયું છે. તેઓ અમેરિકામાં તેમની પુત્રીને મળવા ગયા હતા. આરોગ્ય વિભાગમાં તેમની સેવાઓને ઘણી વખત બિરદાવવામાં આવી છે. ભૂજના ભૂંકપની રાહત કામગીરીની દેખરેખ રાખવા માટે અને વિનાશ બાદ રોગચાળો ફેલાય નહીં તેની ખાતરી કરવા માટેની નોંધ લેવાઇ હતી. સરકારની નીતિ વિષયક બાબતોથી આયુર્વેદ, આદિજાતિ વિકાસ અને રક્તદાનના કામોમાં તેમનો મોટો ફાળો રહ્યો છે.
ડૉ. એસ.કે.નંદા નિવૃત્ત આઈએએસ અધિકારી હતા. તે એક સિનિયર આઈએએસ અધિકારી તરીકે વર્ષો સુધી કામ કરી ચુક્યાં છે.ગુજરાત સરકારમાં તેમની કારકિર્દી મહત્વપૂર્ણ રહી છે. તેઓ ગુજરાતના મહત્વના વિભાગો જેવા કે હેલ્થ, ટુરિજમ, ઈન્ફર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ, ફાઈનાન્સ, ફૂડ એન્ડ સિવિલ સપ્લાય, ફોરેસ્ટ એન્ડ એન્વાયરોન્મેન્ટ સંભાળી ચૂક્યાં હતા.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
પાકિસ્તાને ભારતના બીએસએફ જવાનને પરત સોંપ્યાં, 20 દિવસ બાદ પુર્નમ કુમાર અટારી વાઘા બોર્ડરથી પરત આવ્યાં | 2025-05-14 13:57:57
કેનેડાના પીએમ માર્ક કાર્નેએ આ ભારતીય મહિલાને વિદેશ મંત્રી તરીકે નિયુક્ત કર્યા, ભારત સાથેના સંબંધો સુધરશે | 2025-05-14 09:48:12
અમદાવાદઃ પાલતુ શ્વાને ચાર મહિનાની બાળકી પર કર્યો હુમલો, માથામાં બચકું ભરીને ખોપરી ફાડી નાખતા મોત | 2025-05-14 08:56:23
પાકિસ્તાનને PoK ખાલી કરવા કહી દેવામાં આવ્યું, ભારતે કાશ્મીર મુદ્દે ટ્રમ્પને પણ આપ્યો સણસણતો જવાબ | 2025-05-13 19:57:00
Acb ટ્રેપઃ રૂ.40 હજારની લાંચમાં PSI સહિત બે પોલીસકર્મીઓ પર સકંજો કસાયો | 2025-05-13 19:40:50
ACB ટ્રેપઃ રૂ. 2 લાખની લાંચના કેસમાં ખાણ ખનિજ વિભાગના 4 અધિકારીઓ-કર્મચારીઓ પર સકંજો | 2025-05-13 12:49:10
ડેટિંગ એપ દ્વારા ઉદ્યોગપતિ સાથે રૂ.1.60 કરોડ રૂપિયાની છેતરપિંડી, હનીટ્રેપમાં ફસાવનારા બે આરોપીઓની ધરપકડ | 2025-05-13 09:05:56
અંધશ્રદ્ધા....કડીના ખાવડ ગામે ભુવાએ તલવારથી જીભ કાપી હોવાનો દાવો - Gujarat Post | 2025-05-12 09:00:39
ગુજરાત બોર્ડનું ધોરણ- 10નું 83.08 ટકા પરિણામ, ગત વર્ષ કરતાં વધુ - Gujarat Post | 2025-05-08 08:27:56
Breaking News: આવતીકાલે ધોરણ 10નું પરિણામ થશે જાહેર, આવી રીતે ચેક કરી શકશો રિઝલ્ટ | 2025-05-07 18:36:28
ગુજરાતમાં સાંજે 4 વાગ્યે મોક ડ્રિલ યોજાશે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી માહિતી - Gujarat Post | 2025-05-06 21:40:31
ધોરણ- 12 નું પરિણામઃ વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા, સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ- Gujarat Post | 2025-05-05 10:51:57
Breaking News: આવતીકાલે ધોરણ-12 ગુજરાત બોર્ડ અને ગુજકેટનું પરિણામ થશે જાહેર | 2025-05-04 18:36:44