સાગઠિયાએ કોની-કોની પાસેથી લાંચની રકમ લીધી તેનો ખુલાસો કર્યો નથી, તેની તપાસ જરૂરી
સાગઠિયાએ તેના કાર્યકાળ દરમિયાન કેટલા પ્લાન (ફાઈલો) મંજુર કર્યાં હતા ?
કેટલી ફાઈલોનો તાત્કાલીક નિકાલ કર્યો હતો, કેટલી ફાઈલો પેન્ડીંગ રાખી હતી, કેટલી ફાઈલો રિજેકટ કરી હતી તેની માહિતી એસીબીએ મનપાની કચેરીમાંથી મંગાવી
રાજકોટઃ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં હાલ સસ્પેન્ડેડ ટીપીઓની પૂછપરછ ચાલી રહી છે. જેમાં નવા ખુલાસા થઈ રહ્યાં છે. એસીબીની પૂછપરછમાં સાગઠિયાએ કબૂલાત કરી કે તેણે લાંચ લઈ ટીઆરપી ગેમ ઝોનનું ગેરકાયદેસર બાંધકામ તોડયું ન હતું. તેમ એસીબીના એક અધિકારીએ જણાવ્યું હતું. સાથે એમ પણ કહ્યું કે મનસુખ સાગઠિયાએ અનેક પ્લાન પાસ કરીને ભ્રષ્ટાચાર કર્યાનું પણ સ્વીકારી લીધું છે.
2021માં ટીઆરપી ગેમઝોન નાના પાયે શરૂ કરવામાં આવ્યો હતો. ત્યાર પછીના વર્ષોમાં વધુને વધુ ગેરકાયદેસર બાંધકામો કરીને તેને મોટો ઝોન બનાવવામાં આવ્યો હતો. જે-તે વખતે મનપાની ટીપી શાખાએ તેનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા માટે નોટીસ આપી હતી. પરંતુ પછીથી કોઈ કાર્યવાહી કરી ન હતી. આખરે આ ગેરકાયદેસર બંધાયેલા ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડમાં બાળકો સહિત 27 નિર્દોષ લોકોનો ભોગ લેવાઇ ગયો છે, પરિવારો આજે ન્યાયની માંગ કરીને આક્રોશ ઠાલવી રહ્યાં છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ACB ટ્રેપઃ વસોની પલાણા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2025-02-17 21:25:46
અમેરિકાથી હાંકી કાઢવામાં આવેલા ભારતીયોની ત્રીજી બેચમાં 9 અમદાવાદીઓ સહિત 33 ગુજરાતી પરત ફર્યા- Gujarat Post | 2025-02-17 14:56:06
ACB નું ઓપરેશન... હજુ તો નોકરીની શરૂઆત જ છે અને આ PSI એ તોડ કરવાના ચાલુ કરી દીધા | 2025-02-17 08:44:52
ધોરાજીઃ આપના ઉમેદવારના પિતાનું મતદાન મથકમાં હાર્ટ એટેકથી મોત- Gujarat Post | 2025-02-16 17:17:33
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 5084 ઉમેદવારો મેદાનમાં, મહેમદાવાદમાં પ્રિસાઈડિંગ ઓફિસર નશાની હાલતમાં મળી આવ્યાં | 2025-02-16 13:07:35
રાજકોટના આર્યનગરમાં છેડતીની આશંકાએ ખેલાયો ખૂની ખેલ, છરીના ઘા મારીને બે સગા ભાઇઓની કરાઇ હત્યા | 2025-02-12 12:54:42
ગુજરાતમાં 16 જગ્યાઓએ આઇટીના દરોડા, મીઠા ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓમાં ફફડાટ | 2025-02-07 13:55:26
ગુજરાતીઓ માટે મહાકુંભમાં જવું બન્યું સરળ, વધુ 5 Volvo બસો દોડાવાશે | 2025-02-02 13:57:55
મહાકુંભમાં વધુ એક ગુજરાતીનું મોત, રાજકોટના શ્રદ્ધાળુએ ગુમાવ્યો જીવ | 2025-02-01 17:49:24
રાજકોટમાં રૂપાણીએ ઉજવી ઉત્તરાયણ, શહેર-જિલ્લા પ્રમુખોની જાહેરાતને લઈ કહી મોટી વાત- Gujarat Post | 2025-01-14 11:39:46