રાજાઓએ અંગ્રેજો સાથે રોટી- બેટીના વ્યવહારો કર્યાં હોવાનું નિવેદન
રૂખી સમાજ પર સૌથી વધુ અત્યાચાર થયા હતા તેમ છંતા તેઓ અડગ રહ્યો હોવાની વાત
રાજકોટઃ લોકસભા ચૂંટણીમાં નેતાઓ પ્રચારમાં ઉતરી ગયા છે. હવે રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના એક નિવેદનથી વિવાદ થયો છે. જેને લઈને તેમણે માફી માંગવી પડી છે. પરસોત્ત રૂપાલાએ વાલ્મીકી સમાજના કાર્યક્રમમાં એક નિવેદન આપ્યું હતું, જે બાદ રાજપૂત સમાજ પરસોત્તમ રૂપાલાની સામે રોષે ભરાયો હતો.
રાજપૂતો મુદ્દે વિવાદિત નિવેદન કરનારા રૂપાલાને માફી માંગે તેવી મહેશ રાજપૂત દ્વારા માંગ કરાઈ હતી. રૂપાલાએ કહ્યું હતું કે, મહારાજાઓએ અંગ્રેજો સાથે રોટી- બેટીના વ્યવહારો કર્યાં હતા. જ્યારે રૂખી સમાજ પર સૌથી વધુ અત્યાચાર થયા હતા તેમ છંતા તેઓ ઝુક્યાં ન હતા. રૂખી સમાજે પોતાનો ધર્મ પણ ન બદલ્યો, એક હજાર વર્ષે રામ તેમના ભરોસે આવ્યાં હતા. રૂપાલાના આ નિવેદન સામે ક્ષત્રિયો રોષે ભરાયા હતા અને માફીની માંગ કરી હતી.
માફી માંગતા પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે, ક્ષત્રિય સમાજના આગેવાનોને મારા રામ રામ, રાજકોટમાં વાલ્મીકી સમાજના કાર્યક્રમમાં મેં ભાષણ કયુ હતું. જેનો વીડિયો વાયરલ થયો છે. રાજપૂત સમાજના કેટલાક આગેવાનોએ તેના પર પ્રતિક્રીયા આપી છે. તેઓએ રોષ વ્યક્ત કર્યો છે. ક્ષત્રિય સમાજના અને રાજવી પરિવારના ઉલ્લેખને કારણે તેઓએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. હું જે વાત કરતો હતો તેમાં મારો હેતુ વિધર્મીઓ દ્વારા આપણી સંસ્કૃતિ અને દેશ પર થયેલા અત્યાચારની વાત હતી. રાજવી કે ક્ષત્રિયો અંગે બોલવાનો મારો હેતુ ન હતો. ભવિષ્યમાં પણ નહીં હોય. છંતા મારા પ્રવચનથી કોઈની લાગણી દુભાઈ હોય તો દિલગીરી વ્યક્ત કરુ છું.
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
નિવૃત્ત IAS અધિકારી એસ.કે.નંદાનું નિધન, પુત્રીને મળવા ગયા હતા અમેરિકા- Gujarat Post | 2024-07-27 10:32:52
મુંબઈમાં બહુમાળી ઈમારત ધરાશાયી થતાં કાટમાળ નીચે અનેક લોકો દટાયા, બચાવ કામગીરી ચાલુ | 2024-07-27 09:06:39
ઠાકોર સમાજ માટે વપરાતા આ શબ્દનો હવેથી પ્રયોગ નહીં કરી શકાય – Gujarat Post | 2024-07-26 21:04:34
ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસનો કહેર, 120 જેટલા કેસ થયા, 40 થી વધુ બાળકોનાં મોત- Gujarat Post | 2024-07-26 14:09:31
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો અત્યારે ખરીદીનો શ્રેષ્ઠ સમય છે કે નહીં ? Gujarat Post | 2024-07-26 14:07:00
સુરત, વડોદરા અને આણંદ થયા જળમગ્ન, અમદાવાદમાં પણ ધીમી ધારે વરસાદ | 2024-07-25 11:10:22
ગુજરાતમાં ભારે વરસાદને કારણે 8 લોકોનાં મોત, રેલ અને રોડ સેવાઓને માઠી અસર | 2024-07-25 08:32:41
ભાજપ નેતાના પુત્ર સહિત બે યુવકો એમડી ડ્રગ્સ સાથે ઝડપાયા- Gujarat Post | 2024-07-24 10:40:27
આજે હું એવી જગ્યાએથી બોલી રહ્યો છું જ્યાં.. પીએમ મોદીએ કારગિલથી પાકિસ્તાનને આપી આ ચેતવણી | 2024-07-26 13:45:15
જૂઠ બૂમો પાડવાથી સત્ય નથી બની જતું, NEET પેપર લીક મુદ્દે સંસદમાં હંગામો, રાહુલ ગાંધીના નિવેદનથી ગુસ્સે થયા શિક્ષણ મંત્રી | 2024-07-22 12:29:46
હવે ઉજ્જૈનમાં પણ યોગી સરકાર જેવો આદેશ, દુકાનદારોએ તેમના નામ સાથે આ લખવું પડશે, મેયરે મુસ્લિમો વિશે કહી આ વાત | 2024-07-21 09:05:06
આગામી થોડા સમય માટે સી.આર.પાટીલ જ રહેશે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ ? Gujarat Post | 2024-07-20 09:48:01
જો બાઇડનને પણ પાછળ છોડી દીધા.. ટેસ્લાના એલોન મસ્કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાઠવ્યાં અભિનંદન | 2024-07-20 09:41:27
હાથરસ દુ્ર્ઘટના: કોઈનું હાડકું તૂટ્યું, કોઈનું લીવર ખરાબ થવાથી તો કેટલાકના ફેફસા ફાટવાથી મોત થયા, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો | 2024-07-04 09:06:05
ગૃહ, સંરક્ષણ, રેલ્વે અને કૃષિ ? જાણો મોદી કેબિનેટમાં કોને મળ્યાં આ મોટા મંત્રાલયો | 2024-06-10 20:16:01
ત્રીજી વખત વડાપ્રધાન બનતા જ મોદીને ચીને આપ્યાં અભિનંદન, કહ્યું- ભારત સાથે સંબંધો મજબૂત કરશે | 2024-06-10 09:26:06
બે વખત મેયર રહ્યાં બાદ મોદી 3.0માં પહેલીવાર સાંસદમાંથી સીધા મંત્રી બન્યાં, જાણો કોણ છે નિમુબેન બાંભણીયા | 2024-06-10 09:04:45
IND vs PAK: ન્યૂયોર્કમાં લહેરાવ્યો તિરંગો, ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવીને બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ | 2024-06-10 07:33:33
ધોરાજીમાં મેઘરાજાએ બોલાવી ધબધબાટી, ચિચોડમાં 3 કલાકમાં 9 ઈંચ વરસાદથી ઘોડાપૂરની સ્થિતિ- Gujarat Post | 2024-07-19 21:25:44
નવો ઘટસ્ફોટ....TRP ગેમઝોનનું બાંધકામ ન તોડવા સાગઠિયાએ લીધી હતી લાંચ | 2024-07-10 10:45:56
કોઇ કહે છે સીએમ બનાવો, કોઇ કહે છે ડે.સીએમ બનાવો..! મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ વચ્ચે કુંવળજી બાવળિયાને લઇને ઉઠી માંગ- Gujarat Post | 2024-07-08 11:32:03
ભ્રષ્ટાચારી સાગઠિયાની કબૂલાત... 22 કિલો સોનાની ખરીદી રોકડથી કરી હતી | 2024-07-06 11:51:39