ઉદ્યોગપતિઓને લઇને મોદી સરકાર પર રાહુલ ગાંધીનું નિશાન
દેશમાં માત્ર 22 ઉદ્યોગપતિઓ એવા છે જેમની પાસે 70 કરોડ ભારતીયો જેટલી સંપત્તિ છે
મોદી સરકારે ખેડૂતોના દેવા માફ કરવાની જગ્યાએ ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડ રૂપિયા માફ કરી દીધા
પાટણઃ આજે રાહુલ ગાંધી પાટણના લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોરના ચૂંટણી પ્રચારમાં આવ્યાં હતા, જ્યાં તેમની સાથે કોંગ્રેસના અનેક સિનિયર નેતાઓ હાજર હતા, રાહુલે મોદી સરકાર પર આરોપ લગાવીને કહ્યું કે આ લોકોએ દેશમાં લોકતંત્રની હત્યા કરી છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે હવે દેશમાં સંવિધાન બચશે કે નહીં તે પણ મોટો સવાલ છે, અમારી કોંગ્રેસ અત્યારે સંવિધાન બચાવવામાં લાગી છે, દેશમાં બે વિચારણધારાઓ વચ્ચે લડાઇ ચાલી રહી છે.
રાહુલે સંઘ અને ભાજપ પર પ્રહાર કરીને કહ્યું કે આ લોકોએ દેશને બરબાદ કર્યો છે. કોંગ્રેસની સરકાર આવશે તો અમે ગરીબ મહિલાઓ માટે લક્ષ્મી યોજના લાવીશું અને મહિને તેમના બેંક ખાતામાં 8500 રૂપિયા ટ્રાન્સફર કરીશું.
રાહુલ ગાંધીએ રાજા-મહારાજાઓ અત્યાચારી હોવાની વાત કરી હતી, જે મામલે પાટણની સભા પહેલા ક્ષત્રિયો પહોંચ્યાં હતા અને તેમને કાળા વાવટા દેખાડીને વિરોધ કર્યો હતો, જો કે પોલીસે 17 જેટલા ક્ષત્રિય યુવાઓની અટકાયત કરી હતી. બીજી તરફ રાજાઓ પરના નિવેદન મામલે ભાજપે પણ રાહુલની ઝાટકણી કાઢીને સવાલ કર્યો હતો કે રાહુલ ગાંધીને નિઝામો અને સુલ્તાનોના અત્યાચાર કેમ યાદ નથી આવતા. ?? તેમને હિન્દુ રાજાઓનું અપમાન કર્યું છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
આજે ભારતમાં 22 લોકો એવા છે જેમની પાસે 70 કરોડ ભારતીયો જેટલી સંપત્તિ છે.
નરેન્દ્ર મોદીજીએ ખેડૂતોની લોન માફ નથી કરી, પરંતુ આ 22-25 લોકોના 16 લાખ કરોડ રૂપિયા માફ કર્યા.
આ 24 વર્ષના મનરેગાના નાણાં છે જે તેમણે માફ કર્યા છે. : @RahulGandhi જી
ACB ટ્રેપઃ રૂ.1.25 લાખની લાંચ લેતા ક્લાસ-2 સરકારી બાબુ ઝડપાઇ ગયા, જાણો વધુ વિગતો | 2024-05-16 20:02:08
કોઈ માઇનો લાલ નથી જન્મ્યો કે જે CAAને ખતમ કરી શકે, આઝમગઢના લાલગંજમાં PM મોદીનો વિપક્ષ પર પ્રહાર | 2024-05-16 13:19:23
યુપી, ગુજરાતમાં ભાજપમાં આંતરિક ખેંચતાણથી ઉડી ભાજપના ચાણક્યની ઉંઘ- Gujarat Post | 2024-05-16 09:38:47
ગુજરાતમાં લૂંટેરી દુલ્હન ગેંગ ફરી સક્રિય, એક જ ગામના ત્રણ યુવકો બન્યાં ભોગ- Gujarat Post | 2024-05-16 09:37:09
8 લોકોનાં મોત...ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર મોડી રાત્રે એક ભયાનક અકસ્માત | 2024-05-16 08:35:08
કમોસમી વરસાદઃ પોરબંદરમાં વીજળી પડતાં બે લોકોનાં મોત- Gujarat Post | 2024-05-16 08:19:30
સ્કૂલો પણ સુરક્ષિત નથી ! જામનગરની સૈનિક સ્કૂલમાં ટીચરે બે સગીરાની કરી છેડતી, પોલીસે દાખલ કર્યો ગુનો | 2024-05-15 09:09:57
Fact Check: રાહુલ ગાંધીએ નથી કહ્યું કે ચૂંટણી બાદ મોદી જ વડાપ્રધાન બનશે, આ છે વીડિયોની હકીકત | 2024-05-16 09:34:54
સી.આર.પાટીલને બીજી વખત જડબાતોડ જવાબ..દિલીપ સંઘાણીએ કહ્યું ઇલુ ઇલુથી નથી સહકારથી ચાલે છે સહકારી સંસ્થાઓ | 2024-05-14 22:02:31
PM મોદીએ વારાણસીથી નોંધાવી ઉમેદવારી, અમિત શાહ રાજનાથસિંહ, ચંદ્રબાબુ નાયડુ સહિતના આ દિગ્ગજ નેતાઓ રહ્યાં હતા હાજર | 2024-05-14 12:34:22
PM મોદી આજે વારાણસીથી ભરશે ઉમેદવારી પત્ર, ગંગા કિનારે કરી પૂજા અર્ચના- Gujarat Post | 2024-05-14 09:18:34
અમારું કાશી- અમારા મોદી... વારાણસીમાં વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો, લોકોએ સ્વાગતમાં લગાવ્યાં નારા | 2024-05-13 18:19:20
Fact Check: કન્નોજમાં ભાજપને વોટ ન આપવા પર મતદારને ફટકાર્યો હોવાનો વીડિયો ખોટા દાવા સાથે થયો છે વાયરલ- Gujarat Post | 2024-05-15 08:49:09
Fact Check: RBI એ તમામ બેંકોને પાસબુક પર ગીતાનો સાર પ્રિન્ટ કરવાનો આદેશ નથી આપ્યો, સોશિયલ મીડિયામાં ફેલાવી રહ્યાં છે કેટલાક લોકો અફવા | 2024-05-14 10:00:01
Fact Check: રાહુલ ગાંધીએ બંધારણને ખતમ કરવાની કોઇ વાત નથી કરી, આ છે વીડિયોનું સત્ય | 2024-05-11 09:39:59
Fact Check: આવા અહેવાલથી સાવચેત રહેજો, વાયનાડમાં રાહુલ ગાંધીએ મુસ્લિમોને સીતારામ મંદિર આપ્યું હોવાનો દાવો ખોટો છે | 2024-05-02 09:12:48