ઉદ્યોગપતિઓને લઇને મોદી સરકાર પર રાહુલ ગાંધીનું નિશાન
દેશમાં માત્ર 22 ઉદ્યોગપતિઓ એવા છે જેમની પાસે 70 કરોડ ભારતીયો જેટલી સંપત્તિ છે
મોદી સરકારે ખેડૂતોના દેવા માફ કરવાની જગ્યાએ ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડ રૂપિયા માફ કરી દીધા
પાટણઃ આજે રાહુલ ગાંધી પાટણના લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોરના ચૂંટણી પ્રચારમાં આવ્યાં હતા, જ્યાં તેમની સાથે કોંગ્રેસના અનેક સિનિયર નેતાઓ હાજર હતા, રાહુલે મોદી સરકાર પર આરોપ લગાવીને કહ્યું કે આ લોકોએ દેશમાં લોકતંત્રની હત્યા કરી છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે હવે દેશમાં સંવિધાન બચશે કે નહીં તે પણ મોટો સવાલ છે, અમારી કોંગ્રેસ અત્યારે સંવિધાન બચાવવામાં લાગી છે, દેશમાં બે વિચારણધારાઓ વચ્ચે લડાઇ ચાલી રહી છે.
રાહુલે સંઘ અને ભાજપ પર પ્રહાર કરીને કહ્યું કે આ લોકોએ દેશને બરબાદ કર્યો છે. કોંગ્રેસની સરકાર આવશે તો અમે ગરીબ મહિલાઓ માટે લક્ષ્મી યોજના લાવીશું અને મહિને તેમના બેંક ખાતામાં 8500 રૂપિયા ટ્રાન્સફર કરીશું.
રાહુલ ગાંધીએ રાજા-મહારાજાઓ અત્યાચારી હોવાની વાત કરી હતી, જે મામલે પાટણની સભા પહેલા ક્ષત્રિયો પહોંચ્યાં હતા અને તેમને કાળા વાવટા દેખાડીને વિરોધ કર્યો હતો, જો કે પોલીસે 17 જેટલા ક્ષત્રિય યુવાઓની અટકાયત કરી હતી. બીજી તરફ રાજાઓ પરના નિવેદન મામલે ભાજપે પણ રાહુલની ઝાટકણી કાઢીને સવાલ કર્યો હતો કે રાહુલ ગાંધીને નિઝામો અને સુલ્તાનોના અત્યાચાર કેમ યાદ નથી આવતા. ?? તેમને હિન્દુ રાજાઓનું અપમાન કર્યું છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
આજે ભારતમાં 22 લોકો એવા છે જેમની પાસે 70 કરોડ ભારતીયો જેટલી સંપત્તિ છે.
નરેન્દ્ર મોદીજીએ ખેડૂતોની લોન માફ નથી કરી, પરંતુ આ 22-25 લોકોના 16 લાખ કરોડ રૂપિયા માફ કર્યા.
આ 24 વર્ષના મનરેગાના નાણાં છે જે તેમણે માફ કર્યા છે. : @RahulGandhi જી
સ્કૂલો પણ સુરક્ષિત નથી ! જામનગરની સૈનિક સ્કૂલમાં ટીચરે બે સગીરાની કરી છેડતી, પોલીસે દાખલ કર્યો ગુનો | 2024-05-15 09:09:57
8 કિલો સોનું, 14 કરોડ રૂપિયાની રોકડ.. મહારાષ્ટ્રના નાંદેડમાં IT દ્વારા મોટી કાર્યવાહી, કુલ રૂ.170 કરોડની બિનહિસાબી મિલકતો મળી | 2024-05-15 08:39:05
સી.આર.પાટીલને બીજી વખત જડબાતોડ જવાબ..દિલીપ સંઘાણીએ કહ્યું ઇલુ ઇલુથી નથી સહકારથી ચાલે છે સહકારી સંસ્થાઓ | 2024-05-14 22:02:31
માવઠાંએ ખેડૂતોની દુર્દશા કરી, કૃષિમંત્રી રાઘવજી પટેલે નુકસાનીના સર્વેને લઇને કહી આ વાત | 2024-05-14 21:42:45
પોઈચામાં નર્મદા નદીમાં 8 લોકો ડૂબ્યાં, એક યુવકનો બચાવ કરાયો | 2024-05-14 14:15:13
હાર્ટએટેકથી ત્રણ જિંદગીઓ ગઇ...સુરતમાં વધુ ત્રણ લોકોનાં અચાનક બેભાન થયાં બાદ મોત-Gujarat Post | 2024-05-14 09:53:39
PM મોદીએ વારાણસીથી નોંધાવી ઉમેદવારી, અમિત શાહ રાજનાથસિંહ, ચંદ્રબાબુ નાયડુ સહિતના આ દિગ્ગજ નેતાઓ રહ્યાં હતા હાજર | 2024-05-14 12:34:22
PM મોદી આજે વારાણસીથી ભરશે ઉમેદવારી પત્ર, ગંગા કિનારે કરી પૂજા અર્ચના- Gujarat Post | 2024-05-14 09:18:34
બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન, કેન્સરની ચાલતી હતી સારવાર- Gujarat Post | 2024-05-14 08:14:46
ચૂંટણી સભામાં રાહુલ ગાંધીને લોકોએ પૂછ્યું, તમે લગ્ન ક્યારે કરવાના છો ?....તો મળ્યો આ જવાબ- Gujarat Post | 2024-05-13 18:42:52
અમારું કાશી- અમારા મોદી... વારાણસીમાં વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો, લોકોએ સ્વાગતમાં લગાવ્યાં નારા | 2024-05-13 18:19:20
લોકસભા ચૂંટણીઃ આજે ચોથા તબક્કાનું મતદાનઃ પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ, કીર્તિ આઝાદનું ભાવિ થશે ઇવીએમમાં કેદ- Gujarat Post | 2024-05-13 08:33:35
મોદી પરિવારમાં જૂથવાદ વકર્યો, ભરત સૂતરિયાએ કહ્યું નારણ કાછડિયાને મેં ચાર વખત થેન્કયું કહ્યું છે, તેમને ભાજપનું અપમાન કર્યું | 2024-05-12 12:20:00
Fact Check: કન્નોજમાં ભાજપને વોટ ન આપવા પર મતદારને ફટકાર્યો હોવાનો વીડિયો ખોટા દાવા સાથે થયો છે વાયરલ- Gujarat Post | 2024-05-15 08:49:09
Fact Check: RBI એ તમામ બેંકોને પાસબુક પર ગીતાનો સાર પ્રિન્ટ કરવાનો આદેશ નથી આપ્યો, સોશિયલ મીડિયામાં ફેલાવી રહ્યાં છે કેટલાક લોકો અફવા | 2024-05-14 10:00:01
Fact Check: રાહુલ ગાંધીએ બંધારણને ખતમ કરવાની કોઇ વાત નથી કરી, આ છે વીડિયોનું સત્ય | 2024-05-11 09:39:59
Fact Check: આવા અહેવાલથી સાવચેત રહેજો, વાયનાડમાં રાહુલ ગાંધીએ મુસ્લિમોને સીતારામ મંદિર આપ્યું હોવાનો દાવો ખોટો છે | 2024-05-02 09:12:48
Fact Check: બોગસ વોટિંગ માટે પ.બંગાળમાં નકલી આંગળીઓ વેંચવામાં આવી રહી હોવાનો દાવો ખોટો છે, આ વિદેશની તસ્વીરો છે | 2024-05-01 08:49:09