વડોદરાઃ દેશભરમાં ભક્તો રામનવમીની ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરી રહ્યાં છે. ત્યારે વડોદરામાં બે જૂથો વચ્ચે અથડામણ થઇ છે. ફતેપુરા ગરનાળા પોલીસ ચોકી પાસે કેટલાક લોકોએ યાત્રા પર પથ્થરમારો કર્યો છે. વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી છે. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે.
વડોદરામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા રામનવમી નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. તે સમયે ફતેપુરા ગરનાળા પોલીસ ચોકી પાસે પથ્થરમારો થયો હતો. આ ઘટના બાદ બે જૂથો વચ્ચે અથડામણ થઇ હતી. કેટલાક લોકોએ મૂર્તિને ખંડિત કરવાની કોશિશ કરી હતી પણ મૂર્તિને બચાવી લેવામાં આવી હતી. વાતાવરણ તંગ બનતા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. હાલમાં સ્થિતી પર કાબૂ મેળવી લેવાયો છે, જનતાને પણ શાંતિ રાખવા અપીલ કરાઇ છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
પીએમ મોદી અમદાવાદ પહોંચ્યા, મતદાનને લઈ ટ્વિટ કરીને કહી આ વાત – Gujarat Post | 2024-05-06 23:36:19
દિલ્હીની જેમ અમદાવાદમાં પણ અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તપાસમાં કંઇ ન મળ્યું | 2024-05-06 11:29:47
જમ્મુ કાશ્મીરમાં એરફોર્સના કાફલા પર હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો હાથ- Gujarat Post | 2024-05-06 10:15:54
લોકસભા ચૂંટણીઃ કચ્છ-મોરબી સીટ પર 3500 ક્ષત્રિયો ભાજપ વિરુદ્ધ મતદાન કરાવવા કાર્યરત રહેશે- Gujarat Post | 2024-05-06 10:10:16
મંત્રીના પીએસના નોકરના ઘરેથી નોટોનો ઢગલો મળ્યો, EDના દરોડામાં રૂ.30 કરોડની રોકડ જપ્ત | 2024-05-06 09:59:57
ઉપદેશ રાણા કો કુત્તે કી મોત મારના હૈ...સુરતના મૌલાનાએ અનેક હિન્દુ નેતાઓની હત્યાના કર્યાં હતા ષડયંત્રો, પાકિસ્તાન કનેક્શન પણ આવ્યું સામે | 2024-05-05 20:31:57
અમદાવાદઃ ભાજપને મત આપજો, કાલુપુર સ્વામિનારાયણ મંદિરની હરિભક્તોને અપીલ- Gujarat Post | 2024-05-05 17:10:36
શેરડીના રસમાં ઝેર...વડોદરામાં આખો પરિવાર વિખેરાયો, ઘરના સભ્યએ પિતા, પત્ની, પુત્રને ઝેર આપીને પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો | 2024-05-05 09:04:11
ACB Trap News: વડોદરાના આ ક્લાસ-1 સરકારી બાબુ રૂ. 2,25,000 ની લાંચ લેતા પકડાઇ ગયા | 2024-05-04 18:55:48
વડોદરામાં ગરમીનો કહેર, હાર્ટ એટેકથી વધુ બે લોકોના જીવ ગયા- Gujarat Post | 2024-05-03 10:27:11
વડોદરાના વાઘોડિયામાં ભાજપના(bjp) બેનરો ફાડી નાખવામાં આવ્યાં, જાણો વધુ વિગતો- Gujarat Post | 2024-05-02 08:52:56
રૂપાલાની ટિપ્પણીનો વિવાદ વડોદરા પહોંચ્યો, પાદરામાં જશુભાઈ રાઠવાને ક્ષત્રિયોએ ગામમાં પણ ન ઘૂસવા દીધા | 2024-04-28 12:24:30