કોંગ્રેસીઓએ અનેક વખત મને નીચ અને મોતનો સોદાગર કહ્યોઃ મોદી
સુરેન્દ્રનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે રાજ્યમાં પ્રચંડ પ્રચારનો ત્રીજો દિવસ છે. પ્રથમ દિવસે વલસાડ અને બીજા દિવસે વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં સભા સંબોધ્યા બાદ આજે સુરેન્દ્રનગરના દૂધરેજમાં ચૂંટણી સભાને સંબોધન કર્યું હતુ. મોદીને સાંભળવા મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતા.
Live: સુરેન્દ્રનગર ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીનું વિજય સંકલ્પ સંમેલન | #કમળ_સાથે_સમૃદ્ધ_ગુજરાત https://t.co/G1uOPah4OJ
— BJP Gujarat (@BJP4Gujarat) November 21, 2022
સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ઝાલાવાડની ધરતી પર વિજય સંમેલનમાં તમારું સ્વાગત છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સુરેન્દ્રનગરનાં 5 ઉમેદવારો જીતવાનાં છે. એક સમયે સુરેન્દ્રનગર સુકો પ્રદેશ હતો, આ વિસ્તારોની બહુ ખરાબ સ્થિતિ હતી, અહીં બે દાયકાથી વિકાસ થયો છે,ઝાલાવાડ પંથકમાં નર્મદાનાં પાણીથી જિલ્લાનો વિકાસ થયો છે.
PM મોદીએ કહ્યું, સંતોએ મને હેલીપેડ પર આવીને આશીર્વાદ આપ્યાં. સંતોએ મને ભવ્ય વિજયની શુભકામનાઓ આપી છે. આ સંતોના આશીર્વાદ ક્યારેય એળે ન જાય.ઝાલાવાડની ધરતી પર તપસ્વી સંતોના આશીર્વાદ મળ્યાં છે. આજે જ્યાં જ્યાં મારી નજર પડે છે ત્યાં કેસરિયા સાગર દેખાય છે. મુખ્યમંત્રી હતો ત્યારે પણ સુરેન્દ્રનગરમાં વારંવાર આવતો હતો.સુરેન્દ્રનગરની જનતાએ ભાજપની સરકાર બનાવવાનું નક્કી કરી દીધું છે.
નર્મદા યોજનાનો સૌથી વધુ લાભ સુરેન્દ્રનગરને મળ્યો છે. જે બાદ તેમણે નામ લીધા વગર રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં કહ્યું, જેમને પદ પરથી હટાવ્યાં તેઓ આજે યાત્રા કરી રહ્યાં છે. નર્મદા વિરોધીઓને સજા કરવા માટે આ ચૂંટણી યાદ રહેવી જોઇએ, મેઘા પાટકરના ખબા પર હાથ મુકીને રાહુલ ચાલી રહ્યાં હતા, તે મામલે મોદીએ તેમની ઝાટકણી કાઢી છે.
સુરેન્દ્રનગર જિલ્લો મીઠું પકવવાની અંદર એક્કો
હિંદુસ્તાનનું 80% મીઠું ગુજરાતમાં પેદા થાય છે. તેનાથી લાખો લોકોને રોજગાર મળે છે. આજે ભાજપની સરકારે 100 જેટલી યુનિવર્સિટીઓ બનાવી દીધી છે. પહેલાના સમયમાં ગુજરાતના વિદ્યાર્થીઓએ ઉચ્ચ શિક્ષણ માટે બીજા રાજ્યમાં જવું પડતું હતું આજે બીજા રાજ્યના લોકો આપણા ગુજરાતની ધરતી પર અભ્યાસ કરવા આવે છે. તમે મને નીચ, મોતનો સોદાગર કહ્યો, વાર તહેવારે થતા અપમાન હું ગળી જાઉં છું કારણ કે, મારે આ દેશના 130 કરોડ લોકોનું ભલું કરવું છે, મારે આપણા ભારતને વિકસિત ભારત બનાવવાનું છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Breaking News- મોદી સરકારે ભારતમાં કેનિડિયન નાગરિકોની એન્ટ્રી પર લગાવી દીધી રોક, વિઝા સેવા કરી બંધ | 2023-09-21 13:59:59
અમદાવાદમાં 40 સ્થળોએ ઈન્કમટેક્સના દરોડા, બિલ્ડર લોબીમાં ફફડાટ- Gujarat Post | 2023-09-21 10:22:31
માનવસર્જિત આફત...ભરૂચના આલિયાબેટમાં હજુ પાણી નથી ઓસર્યા, અનેક દૂધાળા ઢોરના મોતથી પશુપાલકો બન્યાં લાચાર | 2023-09-21 10:20:32
કેનેડાના પીએમ ટ્રુડોએ ભારત બાદ હવે રશિયા સામે શિંગડા ભરાવ્યાં, કહી દીધી આ વાત | 2023-09-21 10:18:58
કેનેડા સાથે તણાવ વચ્ચે ભારતે ખાલિસ્તાની આતંકીઓ પર કસ્યો ગાળિયો, માહિતી આપનારને મળશે આટલું ઇનામ- Gujarat Post | 2023-09-20 23:07:19
સુરેન્દ્રનગરઃ દસાડા-પાટડી હાઇવે પર ભયાનક અકસ્માતમાં 4 લોકોનાં મોત, કાર અને ટ્રેલર વચ્ચે થઇ હતી ટક્કર | 2023-09-20 10:51:51
કાલોલના કણેટીયા ગામના તલાટી મકાનની આકારણી માટે લાંચ લેતા ACBના છટકામાં સપડાયા- Gujarat Post | 2023-09-20 10:08:59
સુરતઃ પત્નીએ પુત્રીને જન્મ આપ્યો અને થોડી જ વારમાં જમવાનું આપવા આવેલા પતિને એટેક આવતાં મોત- Gujarat Post | 2023-09-20 10:05:36
Big News- ઐતિહાસિક મહિલા આરક્ષણ બિલ લોકસભામાં 454 મતોથી પાસ થયું, 2 મત વિરોધમાં પડ્યાં | 2023-09-20 21:33:17
ફોટો સેશન વખતે ગુજરાતના રાજ્યસભા સાંસદ નરહરિ અમીનની તબિયત લથડી- Gujarat Post | 2023-09-19 11:25:22
નવા સંસદ ભવનમાં આજથી વિશેષ સત્ર યોજાશે, મહિલા અનામત બિલ રજૂ થઈ શકે છે | 2023-09-19 08:59:17
પૂર્વ પીએમ મનમોહન સિંહ મૌન ન હતા, ઓછું બોલ્યાં પણ કામ વધારે કર્યું, અધીર રંજને સંસદમાં મોદી સરકારને ફટકાર લગાવી | 2023-09-18 15:05:14
ઈમરજન્સીથી લઈને એક વોટથી અટલજીની સરકારના પતન સુધીની વાત, મોદીએ સંકટના સમયગાળાનો કર્યો ઉલ્લેખ | 2023-09-18 14:38:47
કિરણ પટેલ 10 જ વિઝિટિંગ કાર્ડ છપાવતો હતો, પોલીસ પૂછપરછમાં કરી કબૂલાત- Gujarat Post | 2023-04-13 11:45:01
ભાજપ કેમ બીજી 26 બેઠકો ન જીતી શક્યું ? પાટીલે જિલ્લા પ્રમુખો, મહામંત્રીઓ પાસે માંગ્યો ખુલાસો- Gujarat Post | 2022-12-19 15:06:22
કેજરીવાલનો નવો અંદાજ, કહ્યું- ગાયનું દૂધ તો કોઇ કાઢી શકે પરંતુ અમે ગુજરાતમાં આખલાનું દૂધ કાઢી લાવ્યાં ! | 2022-12-19 14:49:42
કેજરીવાલનું સપનું, ભલે અત્યારે 5 બેઠકો મળી હોય, પરંતુ 2027માં ગુજરાતમાં અમારી સરકાર બનશે | 2022-12-18 18:21:19
વિધાનસભાના સ્પીકર તરીકે શંકર ચૌધરી, ડે.સ્પીકર તરીકે જેઠા ભરવાડનું નામ ફાઇનલ | 2022-12-15 16:22:20
ખેડાઃ મહુધામાં કિડની કૌભાંડમાં આવ્યો નવો વળાંક, જુગાર રમવાના શોખીન અરજદારે રચ્યું હતું આ સમગ્ર તરકટ | 2023-09-20 08:56:59
ગુજરાત હચમચી જાય તેવો ખેડાના મહુધાનો કિસ્સો ! વ્યાજચક્રનો એવો તો ખેલ રચાયો કે લોકોની કિડની કાઢી લેવામાં આવતી હોવાના આરોપ | 2023-09-19 18:08:51