અમદાવાદઃ નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં બનેલી આગની ઘટનાને પગલે લોકોમાં આઘાત સાથે રોષની લાગણી પ્રવર્તી રહી છે. ત્યારે જે 8 લોકોના મોત થયા છે તેમના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા છે.ગુજરાતમાં કોરોનાના દર્દીઓનાં મૃતદેહનું સૌ પ્રથમ વખત પીએમ (પોસ્ટમોર્ટમ) અમદાવાદ સિવિલમાં થશે. અમદાવાદ સિવિલના ઇન્ચાર્જ એમ.એમ પ્રભાકરે જણાવ્યું હતું કે, કોરોનાના દર્દીઓનાં મૃતદેહનું પીએમ કરવાં માટે જેવી રીતે કોરોનાના દર્દી પાસે જતા પહેલા રાખવામાં આવતી તમામ તકેદારી પીએમ કરતી વખતે પણ રાખવામાં આવશે. PPE કીટ પહેરીને પીએમ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, હાલ તમામ મૃતદેહોને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા છે પણ તેમને એમ્બ્યુલન્સમાં જ રાખવામાં આવ્યાં છે. પોસ્ટમોર્ટમ વિભાગનાં સ્ટાફને પીએમ દરમિયાન લેવામાં આવતી તમામ ગાઈડ લાઇનની માહિતી આપ્યાં બાદ જ PPE કીટ પહેરીને પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..
પદ ભોગવ્યું, પ્રતિષ્ઠા મેળવી, હવે પક્ષનું કર્જ ચૂકવો, ભાજપના ક્ષત્રિય નેતાઓને હાઈકમાન્ડનો આદેશ | 2024-04-26 10:39:46
Lok Sabha Elections 2024: બીજા તબક્કા માટે આજે મતદાન, રાહુલ ગાંધી, હેમા માલિનીનીનું ભાવિ થશે નક્કિ | 2024-04-26 08:42:46
ચૂંટણીના માહોલ વચ્ચે રાજ્યમાં IPS અધિકારીઓને મળી નવી જવાબદારી, આ રહ્યું આખું લિસ્ટ | 2024-04-25 19:41:51
પાકિસ્તાનની આર્થિક સ્થિતી ભયંકર રીતે બગડી...વેપારી સંગઠનોએ કહ્યું ભારત સાથે સંબંધો સુધારવા જરૂરી | 2024-04-25 17:14:32
સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કન્નૌજથી નોંધાવી ઉમેદવારી- Gujarat Post | 2024-04-25 09:56:21
હવે ગૃહમંત્રાલયનો નકલી અધિકારી ઝડપાયો, પોલીસે એન્જિનિયરની કરી ધરપકડ | 2024-04-25 09:27:03
નિલેશ કુંભાણી આખરે પરિવાર સાથે ક્યાં છુપાયા છે ? જાણો સૌથી મોટા સમાચાર- Gujarat Post | 2024-04-24 21:56:55
ગુજરાતની આ લોકસભા બેઠક પરના કોંગ્રેસના ડમી ઉમેદવારે પાર્ટી છોડી દીધી, તેમના પત્નીનું પણ રાજીનામું- Gujarat Post | 2024-04-24 21:51:35