Sat,27 April 2024,1:43 am
Print
header

રાજકોટના માલિયાસણમાં કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત, બે નિવૃત ASI સહિત 4 લોકોનાં મોત

રાજકોટઃ એક ભયંકર અકસ્માતમાં 4 લોકોનાં મોત થઇ ગયા છે. માલિયાસણ ગામ પાસે ડમ્પર અને ઇકો કાર વચ્ચેના અકસ્માત થયો હતો, જેમાં 2 પૂર્વ એએસઆઇ સહિત 4 લોકોનાં મોત થઇ ગયા છે. સાથે જ 5 લોકોને ઇજાઓ થઇ છે, જેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યાં છે.

દર્શન કરીને પરત ફરતી વખતે થયો અકસ્માત 

મહિલાઓને પણ થઇ છે ઇજાઓ

રાજકોટના જામનગર રોડ પર આવેલા પરાસર પાર્કમાં રહેતા નિવૃત્ત એએસઆઈ પૃથ્વીરાજસિંહ જાડેજા, રેલ નગર પાસે રહેતા જયેન્દ્રસિંહ ઝાલા, ઇન્દ્રજીતસિંહ જાડેજાના મોત થયા છે. ઘાયલોમાં કેટલીક મહિલાઓ પણ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ લોકો ડાકોરમાં રણછોડરાયના દર્શન કરીને પરત ફરી રહ્યાં હતા ત્યારે આ અકસ્માત થયો હતો. પોલીસે ગુનો દાખલ કરીને કેસની તપાસ શરૂ કરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch