Sun,28 April 2024,2:43 pm
Print
header

શું પરિવર્તન નક્કિ છે ? રાહુલ ગાંધીએ કહ્યું અમે ગુજરાતની જનતાને આપેલા વચનો નિભાવીશું

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે, પહેલા તબક્કા બાદ કોંગ્રેસે દાવો કર્યો હતો કે ગુજરાતમાં તેમની જ સરકાર બનવા જઇ રહી છે, સામે આપ અને ભાજપે પણ આવા દાવા કર્યાં છે, આ બધાની વચ્ચે હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું છે કે અમે ગુજરાતની જનતાને આપેલા વચનો નિભાવીશું.

શું ગુજરાતમાં પરિવર્તન દેખાઇ રહ્યું છે ?

કોંગ્રેસના નેતાઓ કરી રહ્યાં છે પોતાની સરકાર બનવાના દાવા 

રાહુલે લખ્યું છે કે તમે મતદાન ચોક્કસથી કરશો, અમે ગુજરાતમાં મહિલાઓ, ખેડૂતો અને યુવાઓને આપેલા વચનો નિભાવીશું, અગાઉ કોંગ્રેસે 500 રૂપિયામાં રાંધણગેસનું સિલિન્ડર આપવાનું વચન આપ્યું છે, ખેડૂતોના દેવા માફ કરવા અને નવી રોજગારી ઉભી કરવાના વચનો આપ્યાં છે. સાથે જ આપની જેમ વીજળી મફત આપવાનું પણ વચન આપ્યું છે. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch