અભિનેતા પર લાયન બુક એપને પ્રમોટ કરવાનો અને તેના કાર્યક્રમોમાં હાજરી આપવાનો આરોપ
તે મોટી પાર્ટીઓમાં સેલિબ્રિટીઓને આમંત્રિત કરતો હતો
મુંબઈઃ અભિનેતા સાહિલ ખાનની (Actor Sahil Khan) મુંબઈ પોલીસે (Mumbai Police) છત્તીસગઢમાંથી મહાદેવ સટ્ટાબાજી એપ (Mahadev Betting App) કેસમાં ધરપકડ કરી છે. પોલીસમાં તે વોન્ડેટ હતો અને હવે મુંબઈ સાયબર સેલની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે (SIT) અભિનેતાની ધરપકડ કરી છે, બોમ્બે હાઈકોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધા બાદ તેની ધરપકડ કરાઇ છે.
અભિનેતાને છત્તીસગઢમાં કસ્ટડીમાં લેવામાં આવ્યો છે, જ્યાંથી તેને મુંબઈ લાવવામાં આવી રહ્યો છે. તે લોટસ બુક 24/7 નામની બેટિંગ એપ્લિકેશન વેબસાઇટમાં ભાગીદાર છે, જે મહાદેવ સટ્ટાબાજી એપ્લિકેશન નેટવર્કનો ભાગ છે.
નોંધનિય છે કે મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં ઇડીએ પણ અનેક લોકો સામે કાર્યવાહી કરી છે, કૌભાંડીઓ દુબઇથી આ સમગ્ર નેટવર્ક ચલાવી રહ્યાં છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
Mumbai Crime Branch's SIT detained actor Sahil Khan in connection with the Mahadev Betting App case. He has been detained in Chhattisgarh and is being brought to Mumbai: Mumbai Police Sources
— ANI (@ANI) April 28, 2024
(file pic) pic.twitter.com/Z1PSE0SqKt
પુષ્પા સ્ટાર અલ્લુ અર્જુન સામે નોંધાયો આચાર સંહિતા ભંગનો કેસ – Gujarat Post | 2024-05-12 10:08:06
રાજ્યમાં આજથી માવઠું થશે, 5 દિવસ બાદ ફરી ગરમી વધશેઃ હવામાન વિભાગની આગાહી – Gujarat Post | 2024-05-12 10:06:44
મોટા સમાચારઃ પી ટી જાડેજાએ ક્ષત્રિય સંકલન સમિતિમાંથી આપી દીધું રાજીનામું- Gujarat Post | 2024-05-12 09:31:19
ખાલિસ્તાની હરદીપસિંહ નિજ્જર હત્યા કેસઃ કેનેડા પોલીસે ચોથા ભારતીય સંદિગ્ધની કરી ધરપકડ | 2024-05-12 08:32:28
કેદારનાથ બાદ આજે બદ્રીનાથ ધામના દ્વાર, શ્રદ્ધાળુઓ ઉમટી પડતા પ્રશાસનને કરી આ અપીલ | 2024-05-12 08:15:20
7 કરોડ રૂપિયા જપ્ત....ટેમ્પોનો અકસ્માત થયો અને તેમાંથી નીકળ્યાં નોટોના બોક્સ | 2024-05-11 20:24:23
શું ખરેખરે દેશના નવા વડાપ્રધાન અમિત શાહ બનશે ? કેજરીવાલના દાવા પર શાહે કરી આ વાત | 2024-05-11 19:30:50
Fact Check: રાહુલ ગાંધીએ બંધારણને ખતમ કરવાની કોઇ વાત નથી કરી, આ છે વીડિયોનું સત્ય | 2024-05-11 09:39:59
અફઘાનિસ્તાનમાં ભારે વરસાદ અને પૂરના કારણે તબાહી, 50 લોકોનાં મોત થઇ ગયા | 2024-05-11 09:59:06
દિલ્હી-એનસીઆરમાં વાવાઝોડાને કારણે મોટું નુકસાન, વૃક્ષો ધરાશાયી થવાની ઘટનામાં બે લોકોનાં મોત | 2024-05-11 09:24:56