ગાંધીનગરઃ રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેતીને મોટું નુકસાન થયું છે, હજારો એકર જમીનોમાં પાકને નુકસાન થયાના અહેવાલ બાદ સરકારે જાહેરાત કરી છે, કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે એસડીઆરએફના નિયમો મુજબ હેક્ટર દીઠ 6800 રુપિયા ખેડૂતોને ચૂકવવામાં આવશે, સર્વે કર્યાં બાદ જે ખેડૂતોને નુકસાન થયું છે, તેમને આ મદદ રાજ્ય સરકાર તરફથી મળશે.
રાજ્યના 236 તાલુકાઓમાં બે દિવસમાં કમોસમી વરસાદ પડ્યો છે, અને તેને કારણે ઘણી જગ્યાએ ખેતરોમાં ઉભા પાકને નુકસાન થયું છે, કેટલીક જગ્યાએ લેવાયેલો પાક પણ બગડ્યો છે, જેથી 33 ટકા કે તેથી વધારે નુકસાન થયું હશે તો તે ખેડૂતને હેક્ટર દીઠ 6800 રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે, ખાસ કરીને કપાસ, એરંડા, તુવેર જેવા પાકોમાં આ નુકસાન થયું છે. ત્યારે હવે સર્વે બાદ ખેડૂતોને આ નુકસાનીની રકમ ચૂકવવામાં આવશે, જે માટે સરકાર આગામી સમયમાં અન્ય નિર્ણયો પણ લઇ શકે છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
હોસ્ટેલમાં ઘૂસીને યુવકે યુવતિને માર્યા છરીના ઘા, ઘટના સીસીટીવીમાં થઇ કેદ- Gujarat Post | 2024-07-27 10:39:29
નિવૃત્ત IAS અધિકારી એસ.કે.નંદાનું નિધન, પુત્રીને મળવા ગયા હતા અમેરિકા- Gujarat Post | 2024-07-27 10:32:52
મુંબઈમાં બહુમાળી ઈમારત ધરાશાયી થતાં કાટમાળ નીચે અનેક લોકો દટાયા, બચાવ કામગીરી ચાલુ | 2024-07-27 09:06:39
ઠાકોર સમાજ માટે વપરાતા આ શબ્દનો હવેથી પ્રયોગ નહીં કરી શકાય- Gujarat Post | 2024-07-26 21:04:34
ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસનો કહેર, 120 જેટલા કેસ થયા, 40 થી વધુ બાળકોનાં મોત- Gujarat Post | 2024-07-26 14:09:31
સુરત, વડોદરા અને આણંદ થયા જળમગ્ન, અમદાવાદમાં પણ ધીમી ધારે વરસાદ | 2024-07-25 11:10:22
ગુજરાતમાં ભારે વરસાદને કારણે 8 લોકોનાં મોત, રેલ અને રોડ સેવાઓને માઠી અસર | 2024-07-25 08:32:41
ભાજપ નેતાના પુત્ર સહિત બે યુવકો એમડી ડ્રગ્સ સાથે ઝડપાયા- Gujarat Post | 2024-07-24 10:40:27
ગાંધીનગરમાં ઝેરી દવા પી લેનારા IAS અધિકારીના પત્નીનું સારવાર દરમિયાન મોત- Gujarat Post | 2024-07-22 09:04:48
ભ્રષ્ટાચાર સામે ભૂપેન્દ્ર પટેલ સરકારની લાલ આંખ, વધુ એક ક્લાસ-1 અધિકારીને કરી દીધા ઘરભેગા | 2024-07-21 11:48:01
ગુજરાતમાં પણ IAS પૂજા ખેડકર જેવું કૌભાંડ? રાજ્ય સરકારે 4 વિકલાંગ IASના કેસમાં શરૂ કરી તપાસ | 2024-07-20 18:15:41