સરકારનો પરિપત્ર વાંચવા માટે ઉપરની PDF ફાઇલ ડાઉનલોડ કરો
દિવાળી પર સરકારનો મહત્વનો નિર્ણય
હજારો કર્મચારીઓને થશે ફાયદો
ગાંધીનગરઃ દિવાળીના તહેવારોમાં જ રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે મોટો નિર્ણય કર્યો છે, જેમાં પાંચમુ પગાર પંચ લેતા રાજ્ય સરકારના હજારો કર્મચારીઓને લઇને મોટા સમાચાર સામે આવ્યાં છે. 1 જુલાઇ 2021 થી આ કર્મચારીઓને હવે મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. આ રકમ મૂળ પગારની ગણતરીને ધ્યાનમાં લઇને 365 ટકા ગણીને ચૂકવવામાં આવશે.
સરકારે આ નિર્ણયમાં નગરપાલિકાઓ, બોર્ડ નિગમ સહિતની સંસ્થાઓ પર કેટલીક જવાબદારી છોડી છે, તેમની સ્થિતી મુજબ તેઓ મોંઘવારી ભથ્થાંની ગણતરી કરીને નિર્ણય જાતે લઇ શકે છે, કેટલા ટકા મોંઘવારી ભથ્થું વધારવું તે સંસ્થા પર છોડવામાં આવ્યું છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
હોસ્ટેલમાં ઘૂસીને યુવકે યુવતિને માર્યા છરીના ઘા, ઘટના સીસીટીવીમાં થઇ કેદ- Gujarat Post | 2024-07-27 10:39:29
નિવૃત્ત IAS અધિકારી એસ.કે.નંદાનું નિધન, પુત્રીને મળવા ગયા હતા અમેરિકા- Gujarat Post | 2024-07-27 10:32:52
મુંબઈમાં બહુમાળી ઈમારત ધરાશાયી થતાં કાટમાળ નીચે અનેક લોકો દટાયા, બચાવ કામગીરી ચાલુ | 2024-07-27 09:06:39
ઠાકોર સમાજ માટે વપરાતા આ શબ્દનો હવેથી પ્રયોગ નહીં કરી શકાય – Gujarat Post | 2024-07-26 21:04:34
ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસનો કહેર, 120 જેટલા કેસ થયા, 40 થી વધુ બાળકોનાં મોત- Gujarat Post | 2024-07-26 14:09:31
સુરત, વડોદરા અને આણંદ થયા જળમગ્ન, અમદાવાદમાં પણ ધીમી ધારે વરસાદ | 2024-07-25 11:10:22
ગુજરાતમાં ભારે વરસાદને કારણે 8 લોકોનાં મોત, રેલ અને રોડ સેવાઓને માઠી અસર | 2024-07-25 08:32:41
ભાજપ નેતાના પુત્ર સહિત બે યુવકો એમડી ડ્રગ્સ સાથે ઝડપાયા- Gujarat Post | 2024-07-24 10:40:27
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો અત્યારે ખરીદીનો શ્રેષ્ઠ સમય છે કે નહીં ? Gujarat Post | 2024-07-26 14:07:00
કારગિલ વિજય દિવસ પર પીએમ મોદી પહોંચ્યાં લદ્દાખ, કહ્યું આતંકવાદનો ખાત્મો કરી નાખીશું | 2024-07-26 08:45:20
ગાંધીનગરમાં ઝેરી દવા પી લેનારા IAS અધિકારીના પત્નીનું સારવાર દરમિયાન મોત- Gujarat Post | 2024-07-22 09:04:48
ભ્રષ્ટાચાર સામે ભૂપેન્દ્ર પટેલ સરકારની લાલ આંખ, વધુ એક ક્લાસ-1 અધિકારીને કરી દીધા ઘરભેગા | 2024-07-21 11:48:01
ગુજરાતમાં પણ IAS પૂજા ખેડકર જેવું કૌભાંડ? રાજ્ય સરકારે 4 વિકલાંગ IASના કેસમાં શરૂ કરી તપાસ | 2024-07-20 18:15:41