Mon,20 May 2024,1:27 pm
Print
header

Fact Check: શું ભગવાન રામ પર ટિપ્પણીને લઈને NCP નેતાની ધુલાઈ થઇ હતી ?

લોકોએ ખોટા સમાચારોથી બચવું જોઇએ

સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યાં છે આવા ખોટા વીડિયો

Fact Check News:

મુંબઇઃ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ભગવાન રામ પણ વિવાદીત ટિપ્પણી કર્યાં બાદ એનસીપી નેતા જિતેન્દ્ર આવ્હાડની ધુલાઈ કરવામાં આવી હતી. જો કે આ ફેક્ટ ચેકમાં આ વીડિયો ખોટો સાબિત થયો હતો.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક મંચ પરથી કેટલાક લોકો એકબીજા સાથે ઝઘડો કરતા જોઈ શકાય છે. જે બાદ કેટલાક લોકો જિતેન્દ્ર આવ્હાડને બહાર લઈ જતા નજરે પડતા હોવાનો દાવો કરી રહ્યાં છે. એક યુઝરે લખ્યું ભગવાન રામને અપશબ્દ કહેનારા એનસીપી ધારાભ્ય છે. જે બાદ જાગૃત હિન્દુઓએ તેમને છટ્ઠીનું ધાવણ યાદ કરાવી દીધું. દરેક જગ્યાએ આમ જ થવું જોઈએ, જે બાદ આ લોકો સુધરશે.

જોકે ફેક્ટ ચેકમાં આ વાયરલ વીડિયો ઘણો જૂનો હોવાનું અને જિતેન્દ્ર અવ્હાડ સાથે આવો કોઇ બનાવ બન્યો ન હોવાનું સામે આવ્યું છે. આ વીડિયો ઘણો જૂનો છે અને કેટલાક લોકો તેને સોશિયય મીડિયા પર શેર કરી રહ્યાં છે પરંતુ તમે આ જૂના વીડિયોને નવો ગણીને શેર ન કરતા તેને ભગવાન રામ પરની ટિપ્પણી બાદ તેમને માફી માંગી હતી અને આ વિવાદ શાંત થઇ ગયો હતો. પરંતુ આ વીડિયો જૂનો છે અને લોકો તેને નવો ગણીને શેર કરી રહ્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch