બોટાદના કૃષ્ણસાગર તળાવમાં ઘટી મોટી દુર્ઘટના
તળાવમાં ન્હાવા પડેલા 5 તરુણોના ડૂબવાથી થયા મોત
બોટાદઃ કૃષ્ણસાગર તળાવમાં ડૂબી જવાથી પાંચ તરૂણોના મોતથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. પાંચેય ન્હાવ માટે તળાવમાં પડ્યાં હતા, આ ઘટનાની જાણ પોલીસને થતાં કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તરવૈયાઓએ ભારે જહેમત બાદ પાંચેયના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. પાંચેયના મૃતદેહને સોનાવાલા સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે.
બે તરુણો ડૂબતા તેમને બચાવવા માટે અન્ય ત્રણે તળાવમાં છલાંગ લગાવી હતી
મોતના સમાચારથી પરિવારમાં આક્રંદ
બોટાદના કૃષ્ણનગરમાં ન્હાવા પડેલા બે તરુણો ડૂબતા તેમને બચાવવા માટે અન્ય ત્રણ તરૂણોએ તળાવમાં છલાંગ લગાવી હતી. પાણીમાં તરતા ન આવડતું હોવાથી તે પણ ડૂબી ગયા હતા. આમ પાંચેયના મોત થયા છે. મોતના સમાચારથી પરિવારમાં આક્રંદનો માહોલ છવાઈ ગયો છે. ડૂબનાર પાંચેય તરુણો મહંમદ નગર વિસ્તારમાં રહેતા હતા. ફાયર વિભાગની ટીમે મૃતદેહોને બહાર કાઢ્યા હતા.
મૃતકોમાં અશરફ ઉર્ફે રુમિત વઢવાણિયા (ઉ.વ.13), એહમદ ઉર્ફે ભાવેશ વઢવાણિયા (ઉ.વ.16), જુનેદ અલ્તાફભાઈ કાજી (ઉ.વ.17)
અસદ આરીફ ખંભાતી (ઉ.વ.16), ફેજાન નાઝીરભાઈ ગાંજા (ઉ.વ.16) નો સમાવેશ થાય છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
દિલ્હીના સાક્ષી હત્યાકાંડ પર PM મોદી થયા ભાવુક, આરોપી સાહિલે પૂછપરછ દરમિયાન કહી આ વાત | 2023-05-30 15:49:33
કેન્દ્રમાં મોદી સરકારના 9 વર્ષ પૂરા, અમિત શાહે કહી આ વાત – Gujarat Post | 2023-05-30 13:35:47
મણિપુરમાં બદમાશો બન્યાં બેકાબૂ, સેના પાસેથી હથિયારો અને દારૂગોળો છીનવી લેવાયો | 2023-05-30 10:30:41
ભાજપ સાંસદ રામભાઈ મોકરીયાની વ્યથા, કહ્યું ભાજપના જ એક નેતા મારા રૂપિયા દબાવીને બેઠા છે- Gujarat Post | 2023-05-30 10:25:19
રાજ્યમાં આજે પણ વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતામાં, અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા | 2023-05-30 08:49:49
IPL 2023 ફાઇનલ: CSK એ પાંચમી IPL ટ્રોફી જીતી લીધી, જાડેજાએ છેલ્લા બોલ પર જીતાડી મેચ | 2023-05-30 06:29:53
અંબાલાલની આગાહી, વીજળીના કડાકા-ભડાકા સાથે હજુ આવશે જોરદાર વરસાદ- Gujarat Post | 2023-05-29 11:29:19
અમદાવાદમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર રદ્દ, હજારો ભક્તો નિરાશ થયા- Gujarat Post | 2023-05-29 11:22:22
સાક્ષીની ક્રૂર રીતે હત્યા કરનારો સાહિલ ઝડપાયો, 30થી વધુ વખત ચાકુના માર્યા હતા ઘા | 2023-05-29 16:01:20
દિલ્હીમાં યુવકે સગીરા પર ચપ્પુના કર્યા 30 ઘા, માથા પર પથ્થરના પ્રહાર કરીને રહેંસી નાંખી- Gujarat Post | 2023-05-29 15:27:20
વડાપ્રધાન મોદીને દેશને સમર્પિત કર્યું નવું સંસદ ભવન, સેંગોલને કર્યા સાષ્ટાંગ દંડવત- Gujarat Post | 2023-05-28 12:59:37
ભારત માટે ઐતિહાસિક ક્ષણ, નવી સંસદના ઉદ્ધઘાટન પહેલા પંડિતોએ વડાપ્રધાન મોદીને સોંપ્યું સેંગોલ | 2023-05-27 21:33:07
જમીન કૌભાંડો પૂર્વ CM વિજય રૂપાણીનો પીછો નથી છોડતા ! પાંજરાપોળ જમીન કૌભાંડમાં કોંગ્રેસે હવે ઝપેટમાં લઇ લીધા | 2023-05-24 19:49:30
ગોંડલમાં નદીમાં ન્હાવા પડેલા બે ભાઈઓના ડૂબી જવાથી મોત, પરિવારમાં શોકનો માહોલ | 2023-05-22 14:09:12
પ્રેમલગ્ન બાદ પતિએ કહ્યું તું મને ગમતી નથી, મેં મોજ-મસ્તી માણવા અને કામવાળી મળી રહે એટલે તને પ્રેમ જાળમાં ફસાવી હતી | 2023-05-21 09:28:02
અસહ્ય ગરમી વચ્ચે ગોંડલમાં પવન અને કરા સાથે વરસાદ, આજે અમદાવાદમાં યલો યલર્ટ | 2023-05-21 08:45:04
લવ જેહાદ મામલે હર્ષ સંઘવીની ચીમકી, સલીમ સુરેશ બનીને પ્રેમ કરશે તો છોડીશું નહીં | 2023-05-18 15:48:06