Fri,26 April 2024,10:17 am
Print
header

અમદાવાદમાં આગામી 5 દિવસ કાળઝાળ ગરમીનો પ્રકોપ, ઓરેન્જ એલર્ટ જાહેર

અમદાવાદઃ આજે ફરીથી ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. ઉત્તર પશ્ચિમી પવનોને કારણે તાપમાનનો પારો ઉંચકાશે. સમગ્ર રાજ્યમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે, લોકોને બપોરના સમયે ઘરની બહાર ન જવાની હવામાન વિભાગે આપી સૂચના આપી છે.

હવામાન વિભાગે આગામી 5 દિવસ અમદાવાદમાં ઓરેન્જ એલર્ટની જાહેર કર્યું છે. ગરમીનો પારો 43 ડિગ્રીને પાર જવાની શક્યતાઓ છે. 10 અને 15મે સુધી શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

અ.મ્યુ.કો. દ્રારા શહેરીજનોને અતિશય ગરમીથી બચવા માટે વધુ પ્રમાણમાં પાણી, છાશ અથવા અન્ય પ્રવાહીનું સેવન કરવાની સલાહ આપવામાં આવી છે. લોકોએ જરૂર હોય તો જ બહાર નીકળવાની સલાહ આપવામાં આવી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch