સામૂહિક આપઘાતનો સનસનીખેજ કિસ્સો
પુત્ર રિક્ષા ચલાવીને ચલાવતો હતો ગુજરાન
રાજકોટઃ જિલ્લામાં એક વૃદ્ધ દંપતી અને તેમના 35 વર્ષના પુત્રએ ઝેર પીને આત્મહત્યા કરી લીધી છે, પોલીસે ત્રણેયના મૃતદેહોને મોટા રામપર ગામ પાસે એક ઓટો રિક્ષામાંથી કબ્જે કર્યાં છે. પોલીસને ઘટના સ્થળેથી એક સ્યૂસાઇડ નોટ પણ મળી આવી છે.
પોલીસે જણાવ્યું કે બુધવારે રાજકોટ જિલ્લાના પડધરી વિસ્તારમાં એક વૃદ્ધ દંપતી અને તેમના પુત્રએ ઝેર પીને આત્મહત્યા કરી લીધી હતી. બુધવારે સવારે 10.15 વાગ્યે એક ઓટો રિક્ષામાંથી ત્રણેયના મૃતદેહો મળી આવ્યાં હતા.
પોલીસે સ્યૂસાઇડ નોટને આધારે શરૂ કરી તપાસ
પોલીસે કહ્યું કે સ્થળ પરથી એક સ્યૂસાડ નોટ પણ મળી આવી છે, તેમાં લખ્યું છે કે પરિવાર આર્થિક તંગી અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી ઝઝૂમી રહ્યો હતો. આથી ત્રણેય લોકોએ આવું પગલું ભર્યું હતું. તેમના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યાં છે.
દીકરો ઓટો રિક્ષા ચલાવીને ઘર ચલાવતો હતો
મૃતકોની ઓળખ કાદરભાઇ મુકાસમ (ઉ.વ-62), તેમની પત્ની ફરીદાબેન (ઉ.વ-59) અને વૃદ્ધ દંપતીનો પુત્ર આશિક (ઉ.વ-35) તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું કે મૃતક પુત્ર ઓટો રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. હાલમાં આ કેસની વધુ તપાસ હાથ ધરી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
હોસ્ટેલમાં ઘૂસીને યુવકે યુવતિને માર્યા છરીના ઘા, ઘટના સીસીટીવીમાં થઇ કેદ- Gujarat Post | 2024-07-27 10:39:29
નિવૃત્ત IAS અધિકારી એસ.કે.નંદાનું નિધન, પુત્રીને મળવા ગયા હતા અમેરિકા- Gujarat Post | 2024-07-27 10:32:52
મુંબઈમાં બહુમાળી ઈમારત ધરાશાયી થતાં કાટમાળ નીચે અનેક લોકો દટાયા, બચાવ કામગીરી ચાલુ | 2024-07-27 09:06:39
ઠાકોર સમાજ માટે વપરાતા આ શબ્દનો હવેથી પ્રયોગ નહીં કરી શકાય – Gujarat Post | 2024-07-26 21:04:34
ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસનો કહેર, 120 જેટલા કેસ થયા, 40 થી વધુ બાળકોનાં મોત- Gujarat Post | 2024-07-26 14:09:31
સુરત, વડોદરા અને આણંદ થયા જળમગ્ન, અમદાવાદમાં પણ ધીમી ધારે વરસાદ | 2024-07-25 11:10:22
ગુજરાતમાં ભારે વરસાદને કારણે 8 લોકોનાં મોત, રેલ અને રોડ સેવાઓને માઠી અસર | 2024-07-25 08:32:41
ભાજપ નેતાના પુત્ર સહિત બે યુવકો એમડી ડ્રગ્સ સાથે ઝડપાયા- Gujarat Post | 2024-07-24 10:40:27
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો અત્યારે ખરીદીનો શ્રેષ્ઠ સમય છે કે નહીં ? Gujarat Post | 2024-07-26 14:07:00
કારગિલ વિજય દિવસ પર પીએમ મોદી પહોંચ્યાં લદ્દાખ, કહ્યું આતંકવાદનો ખાત્મો કરી નાખીશું | 2024-07-26 08:45:20
ધોરાજીમાં મેઘરાજાએ બોલાવી ધબધબાટી, ચિચોડમાં 3 કલાકમાં 9 ઈંચ વરસાદથી ઘોડાપૂરની સ્થિતિ- Gujarat Post | 2024-07-19 21:25:44
નવો ઘટસ્ફોટ....TRP ગેમઝોનનું બાંધકામ ન તોડવા સાગઠિયાએ લીધી હતી લાંચ | 2024-07-10 10:45:56
કોઇ કહે છે સીએમ બનાવો, કોઇ કહે છે ડે.સીએમ બનાવો..! મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ વચ્ચે કુંવળજી બાવળિયાને લઇને ઉઠી માંગ- Gujarat Post | 2024-07-08 11:32:03
ભ્રષ્ટાચારી સાગઠિયાની કબૂલાત... 22 કિલો સોનાની ખરીદી રોકડથી કરી હતી | 2024-07-06 11:51:39