જવાબદારો સામે સખત કાર્યવાહી કરાશેઃ ભૂપેન્દ્ર પટેલ
મૃતકોના પરિવારજનોને રૂ.4 લાખ રૂપિયાની સહાય, ઘાયલોને રૂ.50 હજારની સહાય
રાજકોટઃ નાના મવા રોડ પર સયાજી હોટલ પાસે TRP ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગની ઘટનાથી અનેક પરિવારો વિખેરાઇ ગયા છે. અત્યાર સુધીમાં બાળકો સહિત 30થી વધુ નિર્દોષ લોકોનાં મોત થઇ ગયા છે. આ ઘટનાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે રાજકોટ ઘટના સ્થળે પહોંચ્યાં હતા, તેમને સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ઉપરાંત ભોગ બનનારાના પરિવારોને મળીને સાંત્વના પાઠવી હતી. તેમની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યાં હતા, આ બંનેની સાથે ધારાસભ્ય રમેશ ટીલાળા અને ભાજપ નેતા ભરત બોઘરા પણ હાજર રહ્યાં હતા.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાત્રે જ રાજકોટ પહોંચી ગયા હતા. મોડી રાત્રે સંઘવીએ ઘટના સ્થળે નિરીક્ષણ કર્યું હતું. હાલ તમામ કાટમાળ તોડી પાડવામાં આવ્યો છે હજુ કાટમાળ ખસેડવા કામગીરી ચાલુ છે. હવે કોઈ મૃતદેહ નીકળવાની શક્યતા નહિવત છે.
આ ઘટનામાં મૃતદેહ ભયાનક રીતે સળગી જતા તેમની ઓળખ કરવામાં મુશ્કેલી ઉભી થઈ રહી હતી, મૃતદેહોના DNA ટેસ્ટ કરીને ઓળખ કરવામાં આવી છે અને મૃતદેહોને પરિવારજનોને સોંપવામાં આવશે. માતા-પિતા અથવા ભાઈ-બહેનના સ્વજનોના સેમ્પલિંગ લેવાયા છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
હોસ્ટેલમાં ઘૂસીને યુવકે યુવતિને માર્યા છરીના ઘા, ઘટના સીસીટીવીમાં થઇ કેદ- Gujarat Post | 2024-07-27 10:39:29
નિવૃત્ત IAS અધિકારી એસ.કે.નંદાનું નિધન, પુત્રીને મળવા ગયા હતા અમેરિકા- Gujarat Post | 2024-07-27 10:32:52
મુંબઈમાં બહુમાળી ઈમારત ધરાશાયી થતાં કાટમાળ નીચે અનેક લોકો દટાયા, બચાવ કામગીરી ચાલુ | 2024-07-27 09:06:39
ઠાકોર સમાજ માટે વપરાતા આ શબ્દનો હવેથી પ્રયોગ નહીં કરી શકાય – Gujarat Post | 2024-07-26 21:04:34
ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસનો કહેર, 120 જેટલા કેસ થયા, 40 થી વધુ બાળકોનાં મોત- Gujarat Post | 2024-07-26 14:09:31
સુરત, વડોદરા અને આણંદ થયા જળમગ્ન, અમદાવાદમાં પણ ધીમી ધારે વરસાદ | 2024-07-25 11:10:22
ગુજરાતમાં ભારે વરસાદને કારણે 8 લોકોનાં મોત, રેલ અને રોડ સેવાઓને માઠી અસર | 2024-07-25 08:32:41
ભાજપ નેતાના પુત્ર સહિત બે યુવકો એમડી ડ્રગ્સ સાથે ઝડપાયા- Gujarat Post | 2024-07-24 10:40:27
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો અત્યારે ખરીદીનો શ્રેષ્ઠ સમય છે કે નહીં ? Gujarat Post | 2024-07-26 14:07:00
કારગિલ વિજય દિવસ પર પીએમ મોદી પહોંચ્યાં લદ્દાખ, કહ્યું આતંકવાદનો ખાત્મો કરી નાખીશું | 2024-07-26 08:45:20
ધોરાજીમાં મેઘરાજાએ બોલાવી ધબધબાટી, ચિચોડમાં 3 કલાકમાં 9 ઈંચ વરસાદથી ઘોડાપૂરની સ્થિતિ- Gujarat Post | 2024-07-19 21:25:44
નવો ઘટસ્ફોટ....TRP ગેમઝોનનું બાંધકામ ન તોડવા સાગઠિયાએ લીધી હતી લાંચ | 2024-07-10 10:45:56
કોઇ કહે છે સીએમ બનાવો, કોઇ કહે છે ડે.સીએમ બનાવો..! મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ વચ્ચે કુંવળજી બાવળિયાને લઇને ઉઠી માંગ- Gujarat Post | 2024-07-08 11:32:03
ભ્રષ્ટાચારી સાગઠિયાની કબૂલાત... 22 કિલો સોનાની ખરીદી રોકડથી કરી હતી | 2024-07-06 11:51:39