(Demo Pic)
રાજકોટઃ કોઠારીયાના આણંદપરા ગામે એક ખેડૂતે આપઘાત કરી લીધો છે. સંતાનોના લગ્ન બાદ આર્થિક ખેંચ અને પાકમાં સારી ઉપજ ન થતા ચિંતામાં આવી ગયેલા ખેડૂતે વાડીમાં ઝાડ સાથે દોરી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો.
કોઠારીયા (આણંદપર)માં રહેતા ખેડૂત ખીમજીભાઈ વાડીએ ગયા બાદ લીમડાના વૃક્ષ સાથે દોરી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો. તેના પરિવારજનો વાડીએ જતા ખીમજીભાઈ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા તત્કાલ 108 ને જાણ કરાઈ હતી. તબીબે તેમને મૃત જાહેર કર્યાંં હતા. કુવાડવા પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ કાયર્વાહી હાથ ધરી હતી.
બે ભાઈમાં મોટા ખીમજીભાઈને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રીઓ છે. જે પૈકી ત્રણ સંતાનોના લગ્ન થોડા સમય પહેલા થયા હતા.ત્યારબાદથી તે આર્થિંક ખેંચમાં સપડાયા હતા. બીજી તરફ ગામની સીમમાં આવેલી જમીનમાં વાવેલા પાકમાં યોગ્ય ઉપજ નહીં ન હતી. જેથી તેઓ ચિંતામાં રહેતા હતા. બાદમાં તેમણે આ પગલું ભરી લીધું હતું. બનાવથી મૃતકના પરિવારજનો શોકમગ્ન થઈ ગયા છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
આતંકી નિજ્જરની હત્યાના કેસમાં 3 ભારતીયોની ધરપકડ, કેનેડાએ ફરી ભારત પર આરોપ લગાવતા એસ જયશંકર લાલઘૂમ | 2024-05-05 11:46:35
રાજકોટ પત્રિકા કાંડમાં પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીનું નામ આવ્યું સામે- Gujarat Post | 2024-05-05 11:31:45
શેરડીના રસમાં ઝેર...વડોદરામાં આખો પરિવાર વિખેરાયો, ઘરના સભ્યએ પિતા, પત્ની, પુત્રને ઝેર આપીને પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો | 2024-05-05 09:04:11
પૂંછમાં આતંકવાદીઓએ એરફોર્સના વાહનો પર કર્યો અંધાધૂંધ ગોળીબાર, એક જવાન શહીદ, ચાર ઘાયલ | 2024-05-05 08:42:49
પનીર ટિક્કાને બદલે ચિકન સેન્ડવીચ અપાઇ, યુવતીએ 50 લાખ રૂપિયાનું માંગ્યુ વળતર | 2024-05-05 08:24:28
Part- 1 ગુજરાતમાં GST ની બોગસ પેઢીઓનો રાફડો ફાટ્યો, કૌભાંડોમાં દેશમાં ગુજરાત નંબર-2 પર આવી ગયું, ભાજપના માનીતા અધિકારીઓને કારણે આ શક્ય બન્યું !! | 2024-05-04 20:55:37
ACB Trap News: વડોદરાના આ ક્લાસ-1 સરકારી બાબુ રૂ. 2,25,000 ની લાંચ લેતા પકડાઇ ગયા | 2024-05-04 18:55:48
પ્રેમિકાનું મોત...રાજકોટના આ પોલીસ સ્ટેશનમાં જ પ્રેમી પંખીડાએ ગળા પર ફેરવી દીધી બ્લેડ- Gujarat Post | 2024-05-04 10:40:27
ક્ષત્રિયોની સ્પષ્ટ વાતઃ રણનીતિ થોડી બદલીશું પરંતુ નિશાન ઉપર તો રૂપાલા- ભાજપ જ રહેશે- Gujarat Post | 2024-04-30 10:37:53
પરેશ ધાનાણીએ પોતાને સરદારના અસલી વારસદાર ગણાવ્યાં, કહી આ વાત-Gujarat Post | 2024-04-29 21:41:16
રાજકોટમાં ક્ષત્રિય સમાજના વિરોધને લઈ રૂપાલાએ કાર્યક્રમ રદ્દ કરવો પડ્યો- Gujarat Post | 2024-04-27 14:52:55