દ્વારકાઃ શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગમાં એક જ પરિવારના ચાર લોકોનાં મોત થઇ ગયા છે. મૃતકોમાં સાત મહિનાની પુત્રી, પતિ-પત્ની અને દાદીનો સમાવેશ થાય છે. સવારે 3 થી 4 વાગ્યાની વચ્ચે શોર્ટ સર્કિટને કારણે ઘરમાં આગ લાગી હતી. આગના કારણે ફેલાતા ધુમાડા અને ઝાકળને કારણે ઘરમાં રહેતા લોકોના શ્વાસ રૂંધાઈ ગયા હતા અને ચાર લોકોનાં મોત થયા હતા.
દ્વારકામાં આદિત્ય રોડ ખાતે આવેલા રહેણાંક મકાનમાં આ આગ લાગી હતી. જેમાં એક જ પરિવારના ચાર લોકોનાં મોત થઇ ગયા છે. મૃતકોમાં પવન કમલેશ ઉપાધ્યાય (ઉ.વ-30 વર્ષ), તિથી પવન ઉપાધ્યાય (ઉ.વ-27), ધ્યાના ઉપાધ્યાય (7 મહિનાની પુત્રી) અને પવનની માતા ભામિનીબેન ઉપાધ્યાયનો સમાવેશ થાય છે.
ફાયર વિભાગને જાણ થતા ઘટના સ્થળ પર આવીને આગ હોલવવાની કામગીરી હાથ ધરી હતી. આગને કાબૂમાં લઇને ચારેય મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા છે. આ ઘટનાથી ગૂગળી બ્રાહ્મણ સમાજમાં શોકનો માહોલ છવાયો છે.
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ભ્રષ્ટ બાબુના ઘરમાં બેડ નીચેથી મળ્યાં રૂ. 30,00,000, ધંધુકામાં નાયબ કાર્યપાલ ઇજનેરની થઇ છે ધરપકડ | 2024-05-03 18:11:03
કેનેડામાં પોલીસ ચોરની પાછળ પડી હતી ત્યારે જ થયો અકસ્માત, 4 ભારતીયોના ઘટના સ્થળે મોત થઇ ગયા | 2024-05-03 17:37:06
પાકિસ્તાનમાં ભયાનક માર્ગ અકસ્માત થયો, બસ પહાડી પરથી ખાઈમાં પડી જતાં 20 લોકોનાં મોત | 2024-05-03 17:13:34
મહારાષ્ટ્રના વાશિમમાં બે કાર વચ્ચે ભયાનક ટક્કર, 6 લોકોનાં મોત | 2024-05-03 16:56:10
નર્સે વોટ્સએપમાં મોકલી સ્યૂસાઇડ નોટ, જિંદગી હવે બોરિંગ થઇ ગઇ છે...હું એવી જગ્યાએ મરીશ કે તમને લાશ પણ નહીં મળે | 2024-05-03 12:16:34
વહુએ જ આપી હતી રૂ.10 લાખની સોપારી, હિંમતનગરમાં નિવૃત પોલીસકર્મી અને તેમના પત્નીની હત્યાનું રહસ્ય સામે આવ્યું | 2024-05-03 11:19:13
સાબરકાંઠામાં પ્રેમ પ્રકરણમાં પાર્સલ બ્લાસ્ટ કરાયો હતો...પત્નીના પ્રેમીની હત્યા માટે રચાયું હતુ આ ષડયંત્ર | 2024-05-03 10:49:50
વડોદરામાં ગરમીનો કહેર, હાર્ટ એટેકથી વધુ બે લોકોના જીવ ગયા- Gujarat Post | 2024-05-03 10:27:11
પરસોત્તમ રૂપાલાના કારણે આણંદમાં ભાજપને પડી શકે છે મુશ્કેલી, ક્ષત્રિયો છે નારાજ- Gujarat Post | 2024-05-03 10:17:26
કોણ છે જામ સાહેબ શત્રુશલ્યસિંહજી ? જેમના ઘરે પીએમ મોદીએ જઈને લીધા હતા આશીર્વાદ | 2024-05-03 08:28:12