Gujarat Post Fact Check News: ઉત્તર પ્રદેશમાં માફિયામાંથી નેતા બનેલા મુખ્તાર અંસારીના મોત પર તેના પુત્રએ કહ્યું છે કે પિતાને જેલમાં ધીમું ઝેર આપવામાં આવતું હતું. અંસારીની હત્યાની આશંકા વ્યક્ત કરતાં સીબીઆઈ તપાસની માંગ કરી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર ગૃહમંત્રી અમિત શાહનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે જાહેર મંચથી ગૃહ મંત્રીએ ખુલીને કહ્યું છે કે અંસારીના મોતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારનો હાથ છે.
વાયરલ વીડિયોમાં અમિત શાહ કહી રહ્યાં છે કે તેમની સરકારે જનતાને NIAMથી મુક્તિ અપાવી છે. એનો મતલબ નસીમુદ્દીન સિદ્દીથી મુક્તિ ભાજપે અપાવી, આઈ મતલબ ઈમરાન મસૂદથી ભાજપે મુક્તિ અપાવી, આઝમ ખાનથી મુક્તિ ભાજપે અપાવી, અતીક અહેમદથી મુક્તિ ભાજપે અપાવી. અંતમાં તેઓ કહે છે બીજેપીએ મુખ્તાર અંસારીથી મુક્તિ અપાવી.
Gujarat Post Fact Check News: સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે અમિત શાહનું આ નિવેદન મુખ્તાર અંસારીના મોત પછીનું છે. જેનાથી સમજી શકાય છે કે તેનું મોત હાર્ટ એટેકથી નહીં પરંતુ અન્ય રીતે થયું છે. પરંતુ અમારા ફેક્ટ ચેક દરમિયાન જાણવા મળ્યું કે, અમિત શાહનો આ વાયરલ વીડિયો મુખ્તાર અંસારીના મોત બાદનો નહીં પરંતુ એપ્રિલ 2019નો છે. 10 એપ્રિલ, 2019ના રોજ આ વીડિયો શેર કરવામાં આવ્યો હતો. અમિત શાહે આ નિવેદન 2019માં આપ્યું હતું પરંતુ તેને અંસારીના મોત સાથે જોડીને ભ્રામક દાવો કરવામાં આવી રહ્યો છે.
શાહે તે વખતે કહી રહ્યાં હતા કે ભાજપે અનેક એવા કામો કર્યાં છે જે જનતાના હિતમાં છે આ વીડિયોને હાલના મુખ્તારના મોત સાથે કોઇ લેવાદેવા નથી, અંસારીનું મોત જેલમાં હાર્ટએટેકને કારણે થયું છે.
भाजपा ने यूपी को निजाम से मुक्ति दिलाई है।
— BJP (@BJP4India) April 10, 2019
निजाम का मतलब है-
नसीमुद्दीन सिद्दीकी से मुक्ति
इमरान मसूद से मुक्ति
आजम खान से मुक्ति
अतीक अहमद से मुक्ति और
मुख्तार अंसारी से मुक्ति: श्री अमित शाह #ModiOnceMore pic.twitter.com/FJeuDEz5CT
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
આજે હું એવી જગ્યાએથી બોલી રહ્યો છું જ્યાં.. પીએમ મોદીએ કારગિલથી પાકિસ્તાનને આપી આ ચેતવણી | 2024-07-26 13:45:15
જૂઠ બૂમો પાડવાથી સત્ય નથી બની જતું, NEET પેપર લીક મુદ્દે સંસદમાં હંગામો, રાહુલ ગાંધીના નિવેદનથી ગુસ્સે થયા શિક્ષણ મંત્રી | 2024-07-22 12:29:46
હવે ઉજ્જૈનમાં પણ યોગી સરકાર જેવો આદેશ, દુકાનદારોએ તેમના નામ સાથે આ લખવું પડશે, મેયરે મુસ્લિમો વિશે કહી આ વાત | 2024-07-21 09:05:06
આગામી થોડા સમય માટે સી.આર.પાટીલ જ રહેશે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ ? Gujarat Post | 2024-07-20 09:48:01
જો બાઇડનને પણ પાછળ છોડી દીધા.. ટેસ્લાના એલોન મસ્કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાઠવ્યાં અભિનંદન | 2024-07-20 09:41:27
મુંબઈમાં બહુમાળી ઈમારત ધરાશાયી થતાં કાટમાળ નીચે અનેક લોકો દટાયા, બચાવ કામગીરી હાથ ધરી | 2024-07-27 09:06:39
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો અત્યારે ખરીદીનો શ્રેષ્ઠ સમય છે કે નહીં ? Gujarat Post | 2024-07-26 14:07:00
કારગિલ વિજય દિવસ પર પીએમ મોદી પહોંચ્યાં લદ્દાખ, કહ્યું આતંકવાદનો ખાત્મો કરી નાખીશું | 2024-07-26 08:45:20
કળિયુગના પુત્રની કાળી કરતૂતઃ પહેલા માતાને મોતને ઘાટ ઉતાર્યા, પછી ક્રિએટ કર્યો લૂંટનો સીન- Gujarat Post | 2024-07-25 11:14:33
Fact Check: વિરાટ કોહલી અને રોહિત શર્માને ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનમાં જઈને રમવાનો વાંધો નથી ! જાણો વાયરલ મેસેજની હકીકત | 2024-07-18 11:11:34
Fact Check: રૂપિયા 500 ની જે નોટ પર સ્ટારનું ચિન્હ છે તે નકલી નોટ હોવાનો દાવો ખોટો છે, આ છે હકીકત- Gujarat Post | 2024-07-13 11:03:39
Fact Check: રાહુલ ગાંધીની મણિપુર મુલાકાત વખતે લોકોએ ગો બેકના નારા લગાવ્યાં હોવાનો વીડિયો ખોટો છે, આ છે હકીકત | 2024-07-11 10:37:30
શું વિકિલીક્સે મોદી સરકારના ભ્રષ્ટ મંત્રીઓનું લિસ્ટ જાહેર કર્યું છે ? જાણો-વાઇરલ મેસેજનું સત્ય શું છે- Gujarat Post | 2024-07-10 12:26:39
Fact Check: શું વરસાદમાં ટ્રેનની છતમાંથી પાણી ટપકી રહ્યું છે ? વાયરલ વીડિયોની આ છે હકીકત | 2024-07-05 10:31:02