ગાંધીનગરઃ રાજ્યમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે હજારો એકર જમીનમાં કેરી અને બાગાયતી પાકને નુકસાન થયું છે, ખેડૂતોએ મોટા પાયે નુકસાન સહન કરવું પડે તેવી સ્થિતી ઉભી થઇ છે. ત્યારે કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે માવઠાંને કારણે ખેડૂતોને નુકસાન થયું છે અનેક પાકો બરબાદ થઇ ગયા છે, જેથી કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓને આ બાબતે સર્વે માટે કહેવામાં આવ્યું છે.
આગામી 17 તારીખ બાદ સર્વેને લઇને અપડેટ મળશે, સરકારે ખેડૂતોના હિતમાં આ નિર્ણય કર્યો છે.ખાસ કરીને અમરેલી, જૂનાગઢ જિલ્લામાં કેરી, મગ, તલ, બાજરી, મકાઇ જેવા પાકોને નુકસાન થયું છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં પણ ભારે નુકસાન થયું છે, ઉપરાંત બનાસકાંઠા, ખેડા, સહિતના રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ માવઠાંને કારણે ખેતીને થોડું નુકસાન થયું છે.
નોંધનિય છે કે ગઇકાલે આવેલા કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે ખેતીને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, આ મામલે સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ ચિંતા વ્યક્ત કરીને ખેડૂતોના પાકની નુકસાનીનો સર્વે કરવાની વાત કરી હતી.ત્યાર બાદ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
હોસ્ટેલમાં ઘૂસીને યુવકે યુવતિને માર્યા છરીના ઘા, ઘટના સીસીટીવીમાં થઇ કેદ- Gujarat Post | 2024-07-27 10:39:29
નિવૃત્ત IAS અધિકારી એસ.કે.નંદાનું નિધન, પુત્રીને મળવા ગયા હતા અમેરિકા- Gujarat Post | 2024-07-27 10:32:52
મુંબઈમાં બહુમાળી ઈમારત ધરાશાયી થતાં કાટમાળ નીચે અનેક લોકો દટાયા, બચાવ કામગીરી ચાલુ | 2024-07-27 09:06:39
ઠાકોર સમાજ માટે વપરાતા આ શબ્દનો હવેથી પ્રયોગ નહીં કરી શકાય- Gujarat Post | 2024-07-26 21:04:34
ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસનો કહેર, 120 જેટલા કેસ થયા, 40 થી વધુ બાળકોનાં મોત- Gujarat Post | 2024-07-26 14:09:31
સુરત, વડોદરા અને આણંદ થયા જળમગ્ન, અમદાવાદમાં પણ ધીમી ધારે વરસાદ | 2024-07-25 11:10:22
ગુજરાતમાં ભારે વરસાદને કારણે 8 લોકોનાં મોત, રેલ અને રોડ સેવાઓને માઠી અસર | 2024-07-25 08:32:41
ભાજપ નેતાના પુત્ર સહિત બે યુવકો એમડી ડ્રગ્સ સાથે ઝડપાયા- Gujarat Post | 2024-07-24 10:40:27
ગાંધીનગરમાં ઝેરી દવા પી લેનારા IAS અધિકારીના પત્નીનું સારવાર દરમિયાન મોત- Gujarat Post | 2024-07-22 09:04:48
ભ્રષ્ટાચાર સામે ભૂપેન્દ્ર પટેલ સરકારની લાલ આંખ, વધુ એક ક્લાસ-1 અધિકારીને કરી દીધા ઘરભેગા | 2024-07-21 11:48:01
ગુજરાતમાં પણ IAS પૂજા ખેડકર જેવું કૌભાંડ? રાજ્ય સરકારે 4 વિકલાંગ IASના કેસમાં શરૂ કરી તપાસ | 2024-07-20 18:15:41