ભાવનગરઃ બગદાણા ગુરુ આશ્રમના ટ્રસ્ટી અને બજરંગદાસ બાપા સાથે જીવન વિતાવનારા મનજીદાદાનું નિધન થયું છે. તેમના પાર્થિવ દેહને સાંજે 4 કલાકથી આવતીકાલે બપોરે 3 કલાક સુધી બગદાણા આશ્રમ ખાતે રાખવામાં આવશે. તેમની અંતિમ યાત્રા આવતીકાલે બપોરે 3 કલાકે નીકળશે. મનજીદાદાના નિધનના સમાચાર મળતાં જ અનેક ભક્તોમાં શોકની લાગણી ફરી વળી છે અને તેમના પાર્થિવ દેહના દર્શન માટે રાજ્યના અનેક વિસ્તારોમાંથી લોકો નીકળી રહ્યાં છે.
આજે સાંજે 4 વાગ્યાથી પાર્થિવ દેહના કરી શકાશે દર્શન
રાજ્યના ખૂણે ખૂણામાંથી શ્રદ્ધાળુઓ દર્શને આવી રહ્યાં છે
મનજીદાદાએ પણ તેમનું જીવન સેવામાં વિતાવી દીધું છે, અનેક સેવાકીય કાર્યો સાથે તેઓ જોડાયેલા છે, વર્ષો સુધી તેમને બગદાણામાં આવતા શ્રદ્ધાળુઓને સેવા આપી છે. ત્યારે તેમના નિધનથી લાખો શ્રદ્ધાળુઓમાં શોકની લાગણી છવાઇ ગઇ છે. તેમના નિધનથી વડાપ્રધાન મોદીએ પણ દુખ વ્યક્ત કર્યું છે.
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુરુ આશ્રમ, બગદાણાના પૂજ્ય મનજીદાદાના અવસાનના સમાચારથી દુઃખી છું. સમાજસેવા ક્ષેત્રે એમનું યોગદાન હંમેશાં યાદ રહેશે.
— Narendra Modi (@narendramodi) February 14, 2024
ઈશ્વર સદ્ગત આત્માને શાંતિ પ્રદાન કરે એ જ પ્રાર્થના તથા શોકગ્રસ્ત અનુયાયીઓને સાંત્વના ॥
ૐ શાંતિ...!! pic.twitter.com/Z5324p2R1D
Breaking News: ગુજરાતમાં શાતિપૂર્ણ માહોલમાં 25 લોકસભા બેઠકો પર ચૂંટણી પૂર્ણ, ચૂંટણીપંચે કરી આ મહત્વની વાત | 2024-05-07 19:30:11
હોસ્પિટલમાં ઘૂસી આવેલા એક શખ્સે એક- એક કરીને 10 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા, અનેકને ઘાયલ કર્યાં | 2024-05-07 18:59:30
Amreli News: ચૂંટણી ફરજ દરમિયાન શિક્ષિકાનું મોત, હાર્ટએટેક આવ્યો હોવાની પ્રાથમિક માહિતી | 2024-05-07 18:05:12
ગુજરાતમાં 5 વાગ્યા સુધીમાં સરેરાશ 55 ટકા મતદાન, વલસાડ અને બનાસકાંઠામાં લોકોમાં જોરદાર ઉત્સાહ | 2024-05-07 16:22:36
Gujarat loksabha election 2024: રાજ્યમાં 1 વાગ્યા સુધીમાં 40 ટકા મતદાન, સાંજે ફરી ઉત્સાહ જોવા મળશે | 2024-05-07 14:41:54
ક્ષત્રિય સમાજ દુઃખી છે, પરંતુ દેશ માટે... પૂર્વ સીએમ વિજય રૂપાણીએ મતદાન દરમિયાન કહી આ વાત | 2024-05-07 09:15:59
લોકસભા ચૂંટણીઃ કચ્છ-મોરબી સીટ પર 3500 ક્ષત્રિયો ભાજપ વિરુદ્ધ મતદાન કરાવવા કાર્યરત રહેશે- Gujarat Post | 2024-05-06 10:10:16
ગેનીબેન માટે પ્રિયંકાનો પ્રચાર, કહ્યું મોદી ગુજરાતના લોકોને ભૂલીને વારાણસી ભાગી ગયા, ભાજપના રાજમાં મહિલાઓ પર અત્યાચાર | 2024-05-04 12:35:29
તમે મતદાન ચોક્કસથી કરજો...નડિયાદમાં ભીડભંજન હનુમાન મંદિરમાં મતદાન કરોના સંદેશવાળો દાદાને શણગાર કરવામાં આવ્યો | 2024-05-04 10:38:58