Thu,02 May 2024,3:28 am
Print
header

આસામમાં બ્રહ્મપુત્રા નદીમાં બે બોટ વચ્ચે અકસ્માત, 100 મુસાફરો હતા સવાર

અનેક લોકો પાણીમાં ડૂબ્યાં, બચાવ કામગીરી ચાલુ 

આસામઃ Assam માં બ્રહ્મપુત્રા નદીમાં નિમતી ઘાટ પાસે એક બોટ અકસ્માત થયો છે પાણીમાં બે બોટ ટકરાઈ ગઈ હતી,અનેક લોકો પાણીમાં ગરકાવ થઇ છે. રેસ્ક્યૂ ઓપરેશ શરુ કરી દેવામાં આવ્યું છે. આસામના મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને આ ઘટના અંગે પુષ્ટી કરી છે. બોટમાં અંદાજે 100 લોકો સવાર હતા.

આસામના મુખ્યમંત્રીએ કહ્યું મજૂલી અને જોરહાટ પ્રશાસનને નિર્દેશ આપવામાં આવ્યા છે કે એનડીઆરએફ અને સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટની મદદથી રેસ્ક્યૂમાં ઝડપ કરે. બીજી તરફ આ અકસ્માતને પગલે અનેક પરિવારો અહીં પહોંચી ગયા છે, પોતાના સ્વજનોની શોધખોળ કરી રહ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch