અમદાવાદઃ લાંચીયાઓ સામે એસીબી સતત કામગીરી કરી રહી છે. દરમિયાન અમદાવાદના કુબેરનગરની પુરવઠા કચેરીનો હોમગાર્ડ રેશન કાર્ડ જુદા કરાવી આપવા રૂપિયા 2 હજારની લાંચ લેતા રંગેહાથ એસીબીના હાથે ઝડપાઇ ગયો છે.
પુરવઠા વિભાગની નરોડા ઝોનની કુબેરનગર કેચરીમાં એક વ્યક્તિ તેમના પુત્રનું નામ રેશન કાર્ડમાં અલગ કરાવવા ગયા હતા. જ્યાં હોમગાર્ડ જવાન દશરથ અંબાલાલ ઠાકરે આ કામ માટે રૂપિયા 2 હજારની લાંચ માંગી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો. જેના પગલે અમદાવાદ ગ્રામ્ય એસીબીએ સૈજપુર ટાવર નજીક એસબીઆઈ એટીએમ નજીક છટકું ગોઠવીને આરોપીને રૂ.2 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો.
ટ્રેપીંગ અધિકારી: એન.એન.જાદવ, પો.ઇન્સ.
અમદાવાદ ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે.
સુપરવિઝન અધિકારીઃ કે.બી.ચૂડાસમા, મદદનીશ નિયામક,
એ.સી.બી. અમદાવાદ એકમ
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગેનીબેન માટે પ્રિયંકાનો પ્રચાર, કહ્યું મોદી ગુજરાતના લોકોને ભૂલીને વારાણસી ભાગી ગયા, ભાજપના રાજમાં મહિલાઓ પર અત્યાચાર | 2024-05-04 12:35:29
પ્રેમિકાનું મોત...રાજકોટના આ પોલીસ સ્ટેશનમાં જ પ્રેમી પંખીડાએ ગળા પર ફેરવી દીધી બ્લેડ- Gujarat Post | 2024-05-04 10:40:27
તમે મતદાન ચોક્કસથી કરજો...નડિયાદમાં ભીડભંજન હનુમાન મંદિરમાં મતદાન કરોના સંદેશવાળો દાદાને શણગાર કરવામાં આવ્યો | 2024-05-04 10:38:58
મસૂરી-દેહરાદૂન રોડ પર એક કાર ખીણમાં ખાબકી, ત્રણ લોકોનાં ઘટના સ્થળે જ મોત | 2024-05-04 09:16:42
ફરીથી ભારત સરકાર પર આરોપ, કેનેડામાં ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યાના કેસમાં 3 ભારતીયોની ધરપકડ | 2024-05-04 09:03:26
બ્રાઝિલમાં સૌથી વધુ વરસાદ બાદ ભૂસ્ખલન, 37 લોકોનાં મોત થઇ ગયા | 2024-05-04 08:36:54
ભ્રષ્ટ બાબુના ઘરમાં બેડ નીચેથી મળ્યાં રૂ. 30,00,000, ધંધુકામાં નાયબ કાર્યપાલ ઇજનેરની થઇ છે ધરપકડ | 2024-05-03 18:11:03
કટાક્ષ...મહાત્મા મોદી પણ આ જ ભૂમિમાં પેદા થયા, આ ભૂમિ ધન્ય છે જે બધું સહન કરે છે: મલ્લિકાર્જુન ખડગે | 2024-05-04 08:08:29
ACB Trap- આ નાયબ કાર્યપાલ ઇજનેર રૂ. 1,20,000 ની લાંચ લેતા ઝડપાઇ ગયા | 2024-05-02 20:48:32
પીએમ મોદી આજથી ગુજરાતમાં બે દિવસ ચૂંટણી પ્રચાર કરશે, ક્ષત્રિયોના વિરોધની શક્યતા- Gujarat Post | 2024-05-01 09:07:37
અમિત શાહે નરોડામાં ચૂંટણી સભાને સંબોધી, કહ્યુ- નરોડા કે ગુજરાતનો એક એક વ્યક્તિ કાશ્મીર માટે જીવ આપવા તૈયાર છે | 2024-04-30 22:27:25