1991 માં મુખ્યમંત્રી બન્યા બાદ કલ્યાણસિંહ પોતાના સમર્થકો સાથે અયોધ્યાં પહોંચ્યાં હતા, રામમંદિરનો સંકલ્પ લીધો હતો, 1992 માં બાબરી ધ્વંસ કરાઇ હતી
લખનઉઃ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ નેતા કલ્યાણસિંહનું 89 વર્ષની ઉંમરે અવસાન થયું છે તેઓ છેલ્લા કેટલાક દિવસથી બિમાર હતા અને લખનઉની SGPGI હોસ્પિટલમાં આજે તેમનું નિધન થયું છે. અગાઉ શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં તેમની તબિયત વધુ ખરાબ થતા તેમનું નિધન થયું છે.
દોઢ મહિનાથી તેમની તબિયત વધારે ખરાબ થઇ હતી અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સહિતના નેતાઓ પણ તેમની ખબર પૂછવા પહોંચ્યાં હતા.નોંધનિય છે કે રામમંદિર આંદોલનમાં કલ્યાણસિંહનો મોટો ફાળો રહ્યો છે અયોધ્યામાં બાબરી ધ્વંસ વખતે તેઓ યુપીના સીએમ હતા અને તેમને આ સમયે પોતાની ખુરશી ગુમાવવી પડી હતી. ત્યારે તેમના નિધનથી PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપના નેતાઓમાં અને તેમના સમર્થકોમાં શોકની લાગણી છવાઇ ગઇ છે. ભાજપે એક દમદાર નેતા ગુમાવ્યાં છે જેમના ભાષણો સાંભળવા હજારોની સંખ્યામાં લોકો આવતા હતા.
Kalyan Singh Ji gave voice to crores of people belonging to the marginalised sections of society. He made numerous efforts towards the empowerment of farmers, youngsters and women: PM Narendra Modi
— ANI (@ANI) August 21, 2021
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
Lok Sabha Elections 2024: બીજા તબક્કા માટે મતદાન ચાલુ, મતદાન મથકો પર લાંબી કતારો, PM મોદીએ રેકોર્ડ મતદાન માટે કરી અપીલ | 2024-04-26 08:42:46
ચૂંટણીના માહોલ વચ્ચે રાજ્યમાં IPS અધિકારીઓને મળી નવી જવાબદારી, આ રહ્યું આખું લિસ્ટ | 2024-04-25 19:41:51
પાકિસ્તાનની આર્થિક સ્થિતી ભયંકર રીતે બગડી...વેપારી સંગઠનોએ કહ્યું ભારત સાથે સંબંધો સુધારવા જરૂરી | 2024-04-25 17:14:32
સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કન્નૌજથી નોંધાવી ઉમેદવારી- Gujarat Post | 2024-04-25 09:56:21
હવે ગૃહમંત્રાલયનો નકલી અધિકારી ઝડપાયો, પોલીસે એન્જિનિયરની કરી ધરપકડ | 2024-04-25 09:27:03
પટનામાં JDU નેતા સૌરભ કુમારની ગોળી મારીને કરાઇ હત્યા, સ્થાનિક લોકોમાં હોબાળો | 2024-04-25 08:39:29
નિલેશ કુંભાણી આખરે પરિવાર સાથે ક્યાં છુપાયા છે ? જાણો સૌથી મોટા સમાચાર- Gujarat Post | 2024-04-24 21:56:55
ગુજરાતની આ લોકસભા બેઠક પરના કોંગ્રેસના ડમી ઉમેદવારે પાર્ટી છોડી દીધી, તેમના પત્નીનું પણ રાજીનામું- Gujarat Post | 2024-04-24 21:51:35
Fact Check: સોશિયલ મીડિયા પર સમય વિતાવનારા યુવાનોને કોંગ્રેસ વર્ષે 1 લાખ રૂપિયા આપશે ! આ દાવો ખોટો છે | 2024-04-25 17:36:58
રાંચીમાં બર્ડ ફ્લૂનો કહેર, તપાસમાં પુષ્ટિ થયા બાદ 2196 પક્ષીઓનાં મોત | 2024-04-25 09:05:28