કેશોદઃ મઢડામાં મા સોનલ આઇના શતાબ્દી મહોત્સવમાં હજારો લોકોએ ભાગ લીધો છે, દૂર દૂરથી શ્રદ્ધાળુઓ અહીં પહોંચ્યાં છે, આજે સમારોહના સમાપનના ત્રીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સથી આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, મોદીએ કહ્યું કે સોનલ માએ નશાના અંધકારથી સમાજને રોશની આપી છે. તેમને સમાજમાં શિક્ષણ માટે મોટું કામ કર્યું છે. તેમને સમાજને કુરિવાજોથી બચાવ્યો છે. સોનલ મા એ 51 દેશોમાં ચારણ સમાજ માટે કામ કર્યું છે અને તેઓ હંમેશા તેમના માર્ગદર્શક રહ્યાં છે.
મા એ પશુધનના રક્ષણ માટે ચારણ સમાજને જાગૃત કર્યો છે. મોદીએ કહ્યું કે સોનલ મા દેશની એકતા અને અંખડિતતાના મોટા રક્ષક હતા. જ્યારે દેશની આઝાદી વખતે જૂનાગઢને તોડવાના ષડયંત્રો થઇ રહ્યાં હતા ત્યારે મા આપણી સાથે ઉભા હતા અને કેટલાક તત્વો સામે તેઓ ચંડીની જેમ ઉભા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવાના છે, તે પહેલા તેઓ જુદા જુદા અનુષ્ઠાન કરી રહ્યાં છે, તે માટે તેઓ જુદા જુદા મંદિરોમાં જઇ રહ્યાં છે, નાસીકમાં પણ મંદિરમાં પહોંચ્યાં હતા અને અહીં તેમને સાફ સફાઇ કરી હતી, તેમને મંદિરોમાં સફાઇ અભિયાન શરુ કર્યું છે. આજે તેમને સોનલ માને લઇને સમાજને સંબોધન કર્યું છે, સાથે જ તેમને કહ્યું છે કે 22 જાન્યુઆરીએ તમારા ઘરમાં શ્રીરામ જ્યોતિ પ્રગટાવજો, આ દિવસ દેશ અને વિશ્વ માટે મહત્વનો છે.
નોંધનિય છે કે મઢડાના આ કાર્યક્રમમાં અનેક હસ્તીઓએ હાજરી આપી હતી, જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, કેન્દ્રિય મંત્રી પરસોત્તમ રૂપાલા સહિતના નેતાઓએ હાજરી આપી હતી, પહેલા દિવસે કથાકાર મોરારીબાપુ સહિતના સંતો અહીં હજાર રહ્યાં હતા.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
#WATCH | Prime Minister Narendra Modi addresses the birth centenary celebrations of 'Aai Shree Sonal Ma' in Junagadh via video conferencing. pic.twitter.com/P1dp9HYuY7
— ANI (@ANI) January 13, 2024
મોદી પહોંચ્યાં રામલલ્લાના ચરણોમાં...દંડવત પ્રણામ કરીને ભગવાનની આરતી ઉતારી, રેલીમાં ઉમટ્યાં હજારો લોકો | 2024-05-05 21:07:17
ઉપદેશ રાણા કો કુત્તે કી મોત મારના હૈ...સુરતના મૌલાનાએ અનેક હિન્દુ નેતાઓની હત્યાના કર્યાં હતા ષડયંત્રો, પાકિસ્તાન કનેક્શન પણ આવ્યું સામે | 2024-05-05 20:31:57
અમદાવાદઃ ભાજપને મત આપજો, કાલુપુર સ્વામિનારાયણ મંદિરની હરિભક્તોને અપીલ- Gujarat Post | 2024-05-05 17:10:36
આતંકી નિજ્જરની હત્યાના કેસમાં 3 ભારતીયોની ધરપકડ, કેનેડાએ ફરી ભારત પર આરોપ લગાવતા એસ જયશંકર લાલઘૂમ | 2024-05-05 11:46:35
રાજકોટ પત્રિકા કાંડમાં પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીનું નામ આવ્યું સામે- Gujarat Post | 2024-05-05 11:31:45
શેરડીના રસમાં ઝેર...વડોદરામાં આખો પરિવાર વિખેરાયો, ઘરના સભ્યએ પિતા, પત્ની, પુત્રને ઝેર આપીને પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો | 2024-05-05 09:04:11
પનીર ટિક્કાને બદલે ચિકન સેન્ડવીચ અપાઇ, યુવતીએ 50 લાખ રૂપિયાનું માંગ્યુ વળતર | 2024-05-05 08:24:28
પ્રેમિકાનું મોત...રાજકોટના આ પોલીસ સ્ટેશનમાં જ પ્રેમી પંખીડાએ ગળા પર ફેરવી દીધી બ્લેડ- Gujarat Post | 2024-05-04 10:40:27
ક્ષત્રિયોની સ્પષ્ટ વાતઃ રણનીતિ થોડી બદલીશું પરંતુ નિશાન ઉપર તો રૂપાલા- ભાજપ જ રહેશે- Gujarat Post | 2024-04-30 10:37:53
પરેશ ધાનાણીએ પોતાને સરદારના અસલી વારસદાર ગણાવ્યાં, કહી આ વાત-Gujarat Post | 2024-04-29 21:41:16
રાજકોટમાં ક્ષત્રિય સમાજના વિરોધને લઈ રૂપાલાએ કાર્યક્રમ રદ્દ કરવો પડ્યો- Gujarat Post | 2024-04-27 14:52:55