પર્વત પરથી પડતી શિલાઓએ અનેક વાહનોને પોતાની ઝપેટમાં લીધા, રાહત અને બચાવ કાર્ય હાથ ધરાયું
શિમલાઃ હિમાચલ પ્રદેશના પર્વતોમાં લેન્ડસ્લાઇડ થતા 13 લોકોનાં મોત થઇ ગયા છે. કિન્નૌરમાં બુધવારે પર્વતો પરથી પડતી શિલાઓએ નેશનલ હાઇવે-5 પરથી પસાર થઇ રહેલ હિમાચલ ટ્રાન્સપોર્ટની બસ સહિત એક ટ્રક અને બે કારને ઝપેટમાં લઇ લીધા હતા. આ દુર્ઘટનામાં 13 લોકોનાં મોત થયા છે, લગભગ 40 જેટલા ગુમ લોકોની શોધખોળ ચાલી રહી છે. અત્યાર સુધીમાં 14 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યાં છે.
પર્વત પરથી પસાર થઈ રહેલી બસના ડ્રાઈવરનો ફોન કાટમાળમાં દટાયો હતો. બસના કંડક્ટરે અને મુસાફરોએ ફોન કરીને મદદ માંગી હતી. આ પછી બચાવ ટીમે લોકોને બચાવવા રેસ્ક્યૂ કર્યું હતુ.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
પદ ભોગવ્યું, પ્રતિષ્ઠા મેળવી, હવે પક્ષનું કર્જ ચૂકવો, ભાજપના ક્ષત્રિય નેતાઓને હાઈકમાન્ડનો આદેશ | 2024-04-26 10:39:46
Lok Sabha Elections 2024: બીજા તબક્કા માટે આજે મતદાન, રાહુલ ગાંધી, હેમા માલિનીનીનું ભાવિ થશે નક્કિ | 2024-04-26 08:42:46
ચૂંટણીના માહોલ વચ્ચે રાજ્યમાં IPS અધિકારીઓને મળી નવી જવાબદારી, આ રહ્યું આખું લિસ્ટ | 2024-04-25 19:41:51
પાકિસ્તાનની આર્થિક સ્થિતી ભયંકર રીતે બગડી...વેપારી સંગઠનોએ કહ્યું ભારત સાથે સંબંધો સુધારવા જરૂરી | 2024-04-25 17:14:32
સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કન્નૌજથી નોંધાવી ઉમેદવારી- Gujarat Post | 2024-04-25 09:56:21
Fact Check: પાકિસ્તાન ઝિંદાબાદનો નારો લગાવનારી યુવતીને રાહુલ ગાંધી નથી મળ્યાં ગળે, વાયરલ દાવો ખોટો છે | 2024-04-26 10:47:16
Fact Check: સોશિયલ મીડિયા પર સમય વિતાવનારા યુવાનોને કોંગ્રેસ વર્ષે 1 લાખ રૂપિયા આપશે ! આ દાવો ખોટો છે | 2024-04-25 17:36:58
રાંચીમાં બર્ડ ફ્લૂનો કહેર, તપાસમાં પુષ્ટિ થયા બાદ 2196 પક્ષીઓનાં મોત | 2024-04-25 09:05:28