અમદાવાદઃ દેશભરમાં કોરોનાએ આતંક મચાવ્યો છે. કોરોનાના 3600 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યાં છે અને 100 કરતા વધુ લોકોનાં મોત થઇ ગયા છે, આ બધાની વચ્ચે ચૈત્રી નવરાત્રીના દિવસોમાં વડાપ્રધાન મોદીએ લોકોને અપીલ કરી હતી કે આજે રાત્રે 9 વાગ્યે 9 મીનિટ માટે નાગરિકો ઘરની લાઇટ બંધ કરીને દિવડા પ્રગટાવે, મોબાઇલ ટોર્ચની લાઇટ કરે અને કોરોનાના અંધકારને દિવડાની રોશનીથી ભગાવે, તે પ્રમાણે જ લોકોએ 9 વાગ્યે દિવડા પ્રગટાવીને કોરોના સામેની જંગમાં ઝંપલાવ્યું, અંદાજે 15 મીનીટ સુધી લોકોએ દિવાળી જેવો માહોલ બનાવી દીધો હતો.
અમદાવાદ સહિતના શહેરોમાં લોકોએ પોતાના ફ્લેટની બાલ્કની અને ઘરોના આંગણમાં ઘીના દિવડા કરીને ભારત માતા કી જય....નાં સૂત્રોચ્ચાર કર્યા છે, કેટલીક જગ્યાએ લોકોએ દેશભક્તિના ગીતો વગાડીને આ મુશ્કેલ ઘડીમાં દેશ એક હોવાનું સાબિત કર્યુ છે, સારંગપુર હનુમાન મંદિર પણ હજારો દિવડાઓથી ઝગમગી ઉઠ્યું હતુ, ભારત સાથે વિદેશમા પણ લોકોએ મોદીની અપીલ માનીને દિવડા પ્રગટાવ્યાં છે.
પોલીસ સબ ઇન્સ્પેકટર ACB ના હાથે લાંચ લેતા ઝડપાયા, આટલા રૂપિયાની કરી હતી માગણી | 2024-04-26 18:31:38
નિલેશ કુંભાણી વીડિયોથી પ્રગટ થયા, પ્રતાપ દૂધાત અને કોંગ્રેસને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-04-26 18:22:03
પદ ભોગવ્યું, પ્રતિષ્ઠા મેળવી, હવે પક્ષનું કર્જ ચૂકવો, ભાજપના ક્ષત્રિય નેતાઓને હાઈકમાન્ડનો આદેશ | 2024-04-26 10:39:46
Lok Sabha Elections 2024: બીજા તબક્કા માટે આજે મતદાન, રાહુલ ગાંધી, હેમા માલિનીનીનું ભાવિ થશે નક્કિ | 2024-04-26 08:42:46
ચૂંટણીના માહોલ વચ્ચે રાજ્યમાં IPS અધિકારીઓને મળી નવી જવાબદારી, આ રહ્યું આખું લિસ્ટ | 2024-04-25 19:41:51
Fact Check: પાકિસ્તાન ઝિંદાબાદનો નારો લગાવનારી યુવતીને રાહુલ ગાંધી નથી મળ્યાં ગળે, વાયરલ દાવો ખોટો છે | 2024-04-26 10:47:16
સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કન્નૌજથી નોંધાવી ઉમેદવારી- Gujarat Post | 2024-04-25 09:56:21
Fact Check: સોશિયલ મીડિયા પર સમય વિતાવનારા યુવાનોને કોંગ્રેસ વર્ષે 1 લાખ રૂપિયા આપશે ! આ દાવો ખોટો છે | 2024-04-25 17:36:58
રાંચીમાં બર્ડ ફ્લૂનો કહેર, તપાસમાં પુષ્ટિ થયા બાદ 2196 પક્ષીઓનાં મોત | 2024-04-25 09:05:28