કોવિડ પ્રોટોકોલ મુજબ દર્શનની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. રાજ્યમાં આવેલા સંસ્કારધામમાં પણ દર્શનની વ્યવસ્થા ગોઠવાશે
અમદાવાદઃ રાજ્યમાં હવે કોરોનાના કેસોમાં તબક્કાવાર ઘટાડો થતા જનજીવન સામાન્ય બની રહ્યું છે. ધાર્મિક સ્થાનો પણ કોવિડ પ્રોટોકોલ મુજબ ખુલી રહ્યાં છે જેમાં મોટાભાગના મંદિરો ખુલી ગયા છે. બોચાસણવાસી અક્ષર પુરષોત્તમ સંસ્થાના રાજ્યમાં આવેલા સ્વામીનારાયણ મંદિરો પણ કોવિડ પ્રોટોકોલ મુજબ આગામી શુક્રવારથી ખુલી રહ્યાં છે. અમદાવાદ શાહીબાગ સ્થિત સ્વામીનારાયણ મંદિર શુક્રવારથી સવારે આઠ થી સવારે સવા દશ વાગ્યા સુધી અને સાંજે ચારથી સાડા પાંચ કલાક સુધી દર્શન માટે ખોલવામાં આવશે.
મંદિરમાં હાલ હરિભક્તો માટે ઉતારાની કોઇ વ્યવસ્થા શરૂ કરવામાં નહી આવે. અમદાવાદ સહિત રાજ્યમાં અન્ય શહેરોમા આવેલા સંસ્કારધામમાં પણ દર્શન શરૂ કરવામાં આવશે. જેમાં સવારે આઠ થી સવારે સાડા દશ સુધી અને સાંજે ચારથી સાંજના છ વાગ્યા સુધી દર્શન કરી શકાશે. મંદિરમાં દંડવટ, પ્રદક્ષિણા કે પંચાંગ પ્રણામ કરી શકાશે નહી.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
રૂપાલાની ક્ષત્રિય સમાજને અપીલ, મહેરબાની કરીને પીએમ મોદીનો વિરોધ ન કરો | 2024-04-26 22:11:35
નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે કોંગ્રેસમાંથી કરવામાં આવ્યાં સસ્પેન્ડ- Gujarat Post | 2024-04-26 21:39:16
આ PSI લાંચ લેતા ACB ના હાથે ઝડપાયા, આટલા રૂપિયાની લાંચ લીધી અને ઝડપાઇ ગયા | 2024-04-26 18:31:38
નિલેશ કુંભાણીએ વીડિયો બનાવીને કર્યો પોતાનો બચાવ, પ્રતાપ દૂધાત, કોંગ્રેસને લઈને કહી આ વાત- Gujarat Post | 2024-04-26 18:22:03
પદ ભોગવ્યું, પ્રતિષ્ઠા મેળવી, હવે પક્ષનું કર્જ ચૂકવો, ભાજપના ક્ષત્રિય નેતાઓને હાઈકમાન્ડનો આદેશ | 2024-04-26 10:39:46
ચૂંટણીના માહોલ વચ્ચે રાજ્યમાં IPS અધિકારીઓને મળી નવી જવાબદારી, આ રહ્યું આખું લિસ્ટ | 2024-04-25 19:41:51
પાકિસ્તાનની આર્થિક સ્થિતી ભયંકર રીતે બગડી...વેપારી સંગઠનોએ કહ્યું ભારત સાથે સંબંધો સુધારવા જરૂરી | 2024-04-25 17:14:32
રાંચીમાં બર્ડ ફ્લૂનો કહેર, તપાસમાં પુષ્ટિ થયા બાદ 2196 પક્ષીઓનાં મોત | 2024-04-25 09:05:28
ACB ટ્રેપ- ક્લાસ-2 ડ્રગ્સ ઇન્સ્પેક્ટર આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાઇ ગયા, અમદાવાદનો બનાવ | 2024-04-24 21:42:11