નવી દિલ્હીઃ ગૌતમ અદાણી કે જેમની ગણના એશિયાના સૌથી ધનિકોમાં થાય છે. તેઓ 24 જૂને પરિવાર સાથે તેમનો 60મો જન્મદિવસ ઉજવશે,તેમના પિતા શાંતિલાલ અદાણીની શતાબ્દી જન્મજયંતિ નિમિત્તે અને પોતાના જન્મદિવસ પર વિવિધ પરોપકારી કાર્યો માટે રૂ. 60,000 કરોડનું દાન આપવાની જાહેરાત કરી છે. ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનેર્સની યાદી અનુસાર હાલમાં અદાણીની કુલ સંપત્તિ લગભગ $123 બિલિયન છે. અદાણી જૂથે એક નિવેદનમાં જણાવ્યું કે ચેરિટીનો ઉપયોગ આરોગ્ય સેવાઓ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ જેવા ક્ષેત્રોમાં કરવામાં આવશે.
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ટ્વિટર પર દાનની જાહેરાત કરી હતી. તેમણે લખ્યું: “મારા પ્રેરણાદાયી પિતાની 100મી જન્મજયંતિ ઉપરાંત,મારો 60મો જન્મદિવસ પણ છે, તેથી પરિવારે આરોગ્ય, શિક્ષણને લગતી પ્રવૃત્તિઓ માટે રૂ. 60,000 કરોડનું યોગદાન આપવાનું નક્કી કર્યું. કૌશલ્ય વિકાસ માટે ખાસ કરીને આપણા રાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં આ રકમનો ઉપયોગ કરવામાં આવશે. અદાણી ફાઉન્ડેશન દ્વારા સમાજને ફાયદો થાય તેવા અનેક કામોમાં આ રકમનો ઉપયોગ કરાશે.
On our father’s 100thbirth anniversary & my 60thbirthday, Adani Family is gratified to commit Rs 60,000 cr in charity towards healthcare, edu & skill-dev across India. Contribution to help build an equitable, future-ready India. @AdaniFoundation pic.twitter.com/7elayv3Cvk
— Gautam Adani (@gautam_adani) June 23, 2022
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
દિલ્હીના સાક્ષી હત્યાકાંડ પર PM મોદી થયા ભાવુક, આરોપી સાહિલે પૂછપરછ દરમિયાન કહી આ વાત | 2023-05-30 15:49:33
કેન્દ્રમાં મોદી સરકારના 9 વર્ષ પૂરા, અમિત શાહે કહી આ વાત – Gujarat Post | 2023-05-30 13:35:47
મણિપુરમાં બદમાશો બન્યાં બેકાબૂ, સેના પાસેથી હથિયારો અને દારૂગોળો છીનવી લેવાયો | 2023-05-30 10:30:41
ભાજપ સાંસદ રામભાઈ મોકરીયાની વ્યથા, કહ્યું ભાજપના જ એક નેતા મારા રૂપિયા દબાવીને બેઠા છે- Gujarat Post | 2023-05-30 10:25:19
રાજ્યમાં આજે પણ વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતામાં, અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા | 2023-05-30 08:49:49
IPL 2023 ફાઇનલ: CSK એ પાંચમી IPL ટ્રોફી જીતી લીધી, જાડેજાએ છેલ્લા બોલ પર જીતાડી મેચ | 2023-05-30 06:29:53
અંબાલાલની આગાહી, વીજળીના કડાકા-ભડાકા સાથે હજુ આવશે જોરદાર વરસાદ- Gujarat Post | 2023-05-29 11:29:19
અમદાવાદમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર રદ્દ, હજારો ભક્તો નિરાશ થયા- Gujarat Post | 2023-05-29 11:22:22
સાક્ષીની ક્રૂર રીતે હત્યા કરનારો સાહિલ ઝડપાયો, 30થી વધુ વખત ચાકુના માર્યા હતા ઘા | 2023-05-29 16:01:20
દિલ્હીમાં યુવકે સગીરા પર ચપ્પુના કર્યા 30 ઘા, માથા પર પથ્થરના પ્રહાર કરીને રહેંસી નાંખી- Gujarat Post | 2023-05-29 15:27:20