નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી પહેલા જ મોદી સરકારે મોટી જાહેરાત કરી છે, આજથી દેશમાં સીએએ કાયદો લાગુ થઇ ગયો છે. જે માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. નાગરિકતા સુધારણા કાયદો લાગુ થયા બાદ દેશમાં અનેક મોટા ફેરફારો થશે.
આ નવો કાયદો છેલ્લા ઘણા સમયથી વિવાદમાં હતો, પરંતુ ચૂંટણી પહેલા જ ગૃહમંત્રાયલ દ્વારા નોટિફિકેશન બહાર પાડ્યું છે. જેમાં હવે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ભારતમાં આવેલા બિન મુસ્લિમ વિસ્થાપિતોને ભારતની નાગરિકતા મળશે. આ ત્રણ દેશોમાંથી આવેલા લઘુમત્તિઓ હિન્દુ, ખ્રિસ્તી, શીખ, જૈન, પારસી અને બૌદ્ધને ભારતની નાગરિકતા આપવામાં આવશે. તેમને એક ભારતીય નાગરિકને મળતા તમામ ફાયદા અને સુવિધાઓ મળશે.
- CAA (નાગરિકતા સંશોધન અધિનિયમ) આજથી દેશમાં લાગુ
- ત્રણ દેશોમાંથી આવેલા લઘુમત્તિઓને ભારતમાં મળશે નાગરિકતા
- 31 ડિસેમ્બર 2014 સુધી બાંગ્લાદેશ, પાકિસ્તાન, અફઘાનિસ્તાનથી ભારત આવેલા બિન મુસ્લિમોને મળશે નાગરિકતા
નાગરિકતા મેળવવા ઓનલાઇને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે, બાદમાં તેની તપાસ કરીને તેમને નાગરિકતા આપવામાં આવશે. આ મામલે અગાઉ અનેક વિપક્ષોએ મોદી સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો, પરંતુ હવે ત્રણ દેશોના બિન મુસ્લિમ લોકોને ભારતીય નાગરિકતા આપવામાં આવશે, આ નિર્ણય સરકારે કરી લીધો છે, અગાઉ આ કાયદો લાગુ કરવાનો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટમાં તેની વિરુદ્ધમાં અનેક અરજી થઇ હતી અને દેશમાં વિરોધ પ્રદર્શનો થયા હતા, પરંતુ હવે 4 વર્ષ બાદ સરકારે સુધારેલો આ કાયદો લાગુ કરી દીધો છે.
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Part- 1 ગુજરાતમાં GST ની બોગસ પેઢીઓનો રાફડો ફાટ્યો, કૌભાંડોમાં દેશમાં ગુજરાત નંબર-2 પર આવી ગયું, ભાજપના માનીતા અધિકારીઓને કારણે આ શક્ય બન્યું !! | 2024-05-04 20:55:37
ACB Trap News: વડોદરાના આ ક્લાસ-1 સરકારી બાબુ રૂ. 2,25,000 ની લાંચ લેતા પકડાઇ ગયા | 2024-05-04 18:55:48
ગેનીબેન માટે પ્રિયંકાનો પ્રચાર, કહ્યું મોદી ગુજરાતના લોકોને ભૂલીને વારાણસી ભાગી ગયા, ભાજપના રાજમાં મહિલાઓ પર અત્યાચાર | 2024-05-04 12:35:29
પ્રેમિકાનું મોત...રાજકોટના આ પોલીસ સ્ટેશનમાં જ પ્રેમી પંખીડાએ ગળા પર ફેરવી દીધી બ્લેડ- Gujarat Post | 2024-05-04 10:40:27
તમે મતદાન ચોક્કસથી કરજો...નડિયાદમાં ભીડભંજન હનુમાન મંદિરમાં મતદાન કરોના સંદેશવાળો દાદાને શણગાર કરવામાં આવ્યો | 2024-05-04 10:38:58
કટાક્ષ...મહાત્મા મોદી પણ આ જ ભૂમિમાં પેદા થયા, આ ભૂમિ ધન્ય છે જે બધું સહન કરે છે: મલ્લિકાર્જુન ખડગે | 2024-05-04 08:08:29
પરસોત્તમ રૂપાલાના કારણે આણંદમાં ભાજપને પડી શકે છે મુશ્કેલી, ક્ષત્રિયો છે નારાજ- Gujarat Post | 2024-05-03 10:17:26
રાયબરેલીથી રાહુલ અને અમેઠીથી કોંગ્રેસે ગાંધી પરિવારની નજીકની આ વ્યક્તિ પર લગાવ્યો દાવ | 2024-05-03 08:37:49
કોણ છે જામ સાહેબ શત્રુશલ્યસિંહજી ? જેમના ઘરે પીએમ મોદીએ જઈને લીધા હતા આશીર્વાદ | 2024-05-03 08:28:12
મસૂરી-દેહરાદૂન રોડ પર એક કાર ખીણમાં ખાબકી, ત્રણ લોકોનાં ઘટના સ્થળે જ મોત | 2024-05-04 09:16:42
મહારાષ્ટ્રના વાશિમમાં બે કાર વચ્ચે ભયાનક ટક્કર, 6 લોકોનાં મોત | 2024-05-03 16:56:10
Fact Check: આવા અહેવાલથી સાવચેત રહેજો, વાયનાડમાં રાહુલ ગાંધીએ મુસ્લિમોને સીતારામ મંદિર આપ્યું હોવાનો દાવો ખોટો છે | 2024-05-02 09:12:48
Lok Sabha Elections 2024: અમિત શાહના એડિટેડ વીડિયો મામલે કાર્યવાહી તેજ, પોલીસે આ 3 મોટા નેતાઓને મોકલી નોટિસ | 2024-05-02 08:41:11