ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ્ કરીને તેની લાયકાત ધોરણ-12ની જગ્યાએ ગ્રેજ્યુએટ કરી દેવામાં આવી હતી, બાદમાં આજે પાછો નિર્ણય રદ્દ કરીને ધોરણ 12 પાસ થયેલા વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવાની છૂટ અપાઇ છે, લાખો ઉમેદવારોના વિરોધ બાદ સરકારને આ નિર્ણય લેવો પડ્યો છે. ડે.સીએમ નીતિન પટેલે આ જાહેરાત કરી છ.
ત્યારે આ બધાની વચ્ચે અફવાઓ હતી કે લોકરક્ષકની ભરતીમાં પણ ધોરણ-12 પાસની જગ્યાએ હવે ગ્રેજ્યુએટ ઉમેદવારો જ પરીક્ષા આપી શકશે, જો કે આ માત્ર અફવાઓ હતી, લોકરક્ષક ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાયે સ્પષ્ટતા કરી છે કે બોર્ડ દ્વારા કોઇ નવા નિયમો બનાવાયા નથી, ધોરણ-12 પાસ ઉમેદવારો લોકરક્ષકની પરીક્ષા આપી શકશે, છેલ્લે લેવાયેલી પરીક્ષાના પરિણામો ટૂંક સમયમાં જ આવશે અને તે વિભાગની વેબસાઇટ પર મુકવામાં આવશે, જેથી પરીક્ષા આપી ચુકેલા ઉમેદવારોએ ચિંતા કરવાની જરૂર નથી.
ચૂંટણીના માહોલ વચ્ચે રાજ્યમાં IPS અધિકારીઓને મળી નવી જવાબદારી, આ રહ્યું આખું લિસ્ટ | 2024-04-25 19:41:51
પાકિસ્તાનની આર્થિક સ્થિતી ભયંકર રીતે બગડી...વેપારી સંગઠનોએ કહ્યું ભારત સાથે સંબંધો સુધારવા જરૂરી | 2024-04-25 17:14:32
સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કન્નૌજથી નોંધાવી ઉમેદવારી- Gujarat Post | 2024-04-25 09:56:21
હવે ગૃહમંત્રાલયનો નકલી અધિકારી ઝડપાયો, પોલીસે એન્જિનિયરની કરી ધરપકડ | 2024-04-25 09:27:03
રાંચીમાં બર્ડ ફ્લૂનો કહેર, તપાસમાં પુષ્ટિ થયા બાદ 2196 પક્ષીઓનાં મોત | 2024-04-25 09:05:28
નિલેશ કુંભાણી આખરે પરિવાર સાથે ક્યાં છુપાયા છે ? જાણો સૌથી મોટા સમાચાર- Gujarat Post | 2024-04-24 21:56:55
ગુજરાતની આ લોકસભા બેઠક પરના કોંગ્રેસના ડમી ઉમેદવારે પાર્ટી છોડી દીધી, તેમના પત્નીનું પણ રાજીનામું- Gujarat Post | 2024-04-24 21:51:35
ACB ટ્રેપ- ક્લાસ-2 ડ્રગ્સ ઇન્સ્પેક્ટર આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાઇ ગયા, અમદાવાદનો બનાવ | 2024-04-24 21:42:11