અયોધ્યાઃ સુપ્રીમ કોર્ટના ચૂકાદા પછી અયોધ્યામાં રામમંદિરનું ભૂમિપૂજન કરાયું છે, પીએમ મોદીએ એક દિવસ પહેલા જ રામ મંદિરની ઇંટ મુકી છે. હવે દેશનું વાતાવરણ ખરાબ કરવા કેટલાક કટ્ટર લોકો કામ કરી રહ્યાં છે. ઓલ ઇન્ડિયા ઇમામ એસોસીએશનના અધ્યક્ષ સાજિદ રશીદીએ દેશનું સામાજિક વાતાવરણ ખરાબ કરવાનો પ્રયાસ કરતા ભડકાઉ નિવેદન આપ્યું છે, કહી દીધું છે કે ભલે રામમંદિર બને પરંતુ અમે ફરીથી તે જગ્યાએ મંદિર તોડીને મસ્જીદ બનાવી દઇશું. ત્યાં બાબરી મસ્જીદ હતી અને રહેશે.તેમને પીએમ મોદીને પણ પૂજા કરવા બદલ ગેરજવાબદાર વ્યક્તિ ગણાવ્યાં છે.
અગાઉ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે પણ લોકોને ભડકાવ્યાં હતા.અહીં બાબરી મસ્જીદ જ રહેશે તેવું ગેરજવાબદાર નિવેદન આપ્યું હતુ. ઉપરાંત હૈદરાબાદના સાંસદ અસરૂદ્દીન ઓવૈસીએ પણ લોકોને ભડકાવવાનું કામ કર્યું છે, આ બધા લોકો ભારતની સુપ્રીમ કોર્ટનો નિર્ણય માનવા પણ તૈયાર નથી, કારણ કે રામમંદિર બનાવવાનો નિર્ણય સુપ્રીમે કર્યો હતો અને હવે કેટલાક બેજવાબદાર લોકો જનતાને ઉશ્કેરવાનું કામ કરી રહ્યાં છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..
Lok Sabha Elections 2024: બીજા તબક્કા માટે મતદાન ચાલુ, મતદાન મથકો પર લાંબી કતારો, PM મોદીએ રેકોર્ડ મતદાન માટે કરી અપીલ | 2024-04-26 08:42:46
ચૂંટણીના માહોલ વચ્ચે રાજ્યમાં IPS અધિકારીઓને મળી નવી જવાબદારી, આ રહ્યું આખું લિસ્ટ | 2024-04-25 19:41:51
પાકિસ્તાનની આર્થિક સ્થિતી ભયંકર રીતે બગડી...વેપારી સંગઠનોએ કહ્યું ભારત સાથે સંબંધો સુધારવા જરૂરી | 2024-04-25 17:14:32
સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કન્નૌજથી નોંધાવી ઉમેદવારી- Gujarat Post | 2024-04-25 09:56:21
હવે ગૃહમંત્રાલયનો નકલી અધિકારી ઝડપાયો, પોલીસે એન્જિનિયરની કરી ધરપકડ | 2024-04-25 09:27:03
પટનામાં JDU નેતા સૌરભ કુમારની ગોળી મારીને કરાઇ હત્યા, સ્થાનિક લોકોમાં હોબાળો | 2024-04-25 08:39:29
નિલેશ કુંભાણી આખરે પરિવાર સાથે ક્યાં છુપાયા છે ? જાણો સૌથી મોટા સમાચાર- Gujarat Post | 2024-04-24 21:56:55
ગુજરાતની આ લોકસભા બેઠક પરના કોંગ્રેસના ડમી ઉમેદવારે પાર્ટી છોડી દીધી, તેમના પત્નીનું પણ રાજીનામું- Gujarat Post | 2024-04-24 21:51:35
Fact Check: સોશિયલ મીડિયા પર સમય વિતાવનારા યુવાનોને કોંગ્રેસ વર્ષે 1 લાખ રૂપિયા આપશે ! આ દાવો ખોટો છે | 2024-04-25 17:36:58
રાંચીમાં બર્ડ ફ્લૂનો કહેર, તપાસમાં પુષ્ટિ થયા બાદ 2196 પક્ષીઓનાં મોત | 2024-04-25 09:05:28