Sat,27 April 2024,1:20 am

15 દિવસ પછી સ્વ.દિવ્યાની લગ્નની પહેલી વર્ષગાંઠ, કુટુંબ વિરુદ્ધ જઇને કર્યાં હતાં લગ્ન

  • 15 દિવસ પછી સ્વ.દિવ્યાની લગ્નની પહેલી વર્ષગાંઠ, કુટુંબ વિરુદ્ધ જઇને કર્યાં હતાં લગ્ન


યે રિશ્તા ક્યા કહેલતા હૈ ફેમ 34 વર્ષીય ટીવી એક્ટ્રેસ દિવ્યા ભટનાગરનું 7 ડિસેમ્બરના રોજ અવસાન થયું છે. કોરોનાને કારણે તેનું મોત થયું હતું. છેલ્લા કેટલાક દિવસોથી તે હોસ્પિટલમાં વેન્ટિલેટર પર હતી. આ મહિને તેમના લગ્નની પહેલી વર્ષગાંઠ છે, ગયા વર્ષે જ દિવ્યાએ બોયફ્રેન્ડ ગગન સાથે લગ્ન કર્યાં હતાં. બંનેએ એકબીજાને 5 વર્ષ ડેટ કરી હતી. લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા પછી બંનેએ સાત ફેરા લીધા હતા.
  • 15 દિવસ પછી સ્વ.દિવ્યાની લગ્નની પહેલી વર્ષગાંઠ, કુટુંબ વિરુદ્ધ જઇને કર્યાં હતાં લગ્ન
  • 15 દિવસ પછી સ્વ.દિવ્યાની લગ્નની પહેલી વર્ષગાંઠ, કુટુંબ વિરુદ્ધ જઇને કર્યાં હતાં લગ્ન