ઉત્તરકાશીઃ સિલ્ક્યારામાં ફસાયેલા 41 મજૂરો સુરક્ષિત છે અને આ મજૂરો પાસે 17 માં દિવસે મેડિકલની ટીમો પહોંચી ગઇ છે. તેમનું ચેકઅપ કરવામાં આવ્યું છે અને તેઓ સ્વસ્થ છે. હાઇટેક કામગીરી કરીને સુરંગમાં ડ્રિલિંગ કરીને તેમનો જીવ બચાવવામાં સફળતા મળી છે,અનેક મુશ્કેલીઓ બાદ તેમને બચાવી લેવામાં સફળતા મળી છે, એમ્બ્યુલન્સ દ્વારા તેમને નજીક તૈયાર કરેલી હોસ્પિટલમાં લઇ જવામાં આવશે.
17 દિવસનો સંઘર્ષ.... બચાવી લેવાઇ 41 જિંદગીઓ
અનેક પડકારો બાદ સુરંગમાં પહોંચી એનડીઆરએફની ટીમ
રાત-દિવસની મહેનત બાદ કામદારોને બચાવી લેવાયા
NDRF ની ટીમ અંદર ટનલમાં ગઇ હતી અને એમ્બ્યુલન્સમાં આ કામદારોને હોસ્પિટલ ખસેડવામાં આવશે. અગાઉ તેમને પાઇપ દ્વારા પાણી અને ખોરાક પહોંચાડવામાં આવતો હતો, ત્યાર બાદ ટનલને લઇને નિષ્ણાંતોની મદદ લેવાઇ હતી અને ડ્રિલિંગ કરીને તેમની જિંદગી બચાવી લેવામાં આવી છે.કામદારોના બહાર આવતા પહેલા અહીં લાગણીશીલ દ્રશ્યો જોવા મળ્યાં હતા અનેક દિવસથી તેમને બચાવવા કામ કરનારા લોકોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે.
આજે પીએમ મોદીએ ફરી કહ્યું હતુ કે આ કામદારોને બચાવી લેવા માટે દરેક વ્યક્તિએ પ્રાર્થના કરવી જોઇએ, બીજી તરફ ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કરસિંગ ધામીએ સવારે બેઠક યોજીને કામની સમીક્ષા કરી હતી, તેઓ છેલ્લા કેટલાક દિવસોથી ટનલ પાસે બનેલી તેમને કામચલાઉ ઓફિસથી જ કામ કરી રહ્યાં હતા.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
बाबा बौख नाग जी की असीम कृपा, करोड़ों देशवासियों की प्रार्थना एवं रेस्क्यू ऑपरेशन में लगे सभी बचाव दलों के अथक परिश्रम के फलस्वरूप श्रमिकों को बाहर निकालने के लिए टनल में पाइप डालने का कार्य पूरा हो चुका है। शीघ्र ही सभी श्रमिक भाइयों को बाहर निकाल लिया जाएगा।
— Pushkar Singh Dhami (@pushkardhami) November 28, 2023
હોસ્ટેલમાં ઘૂસીને યુવકે યુવતિને માર્યા છરીના ઘા, ઘટના સીસીટીવીમાં થઇ કેદ- Gujarat Post | 2024-07-27 10:39:29
નિવૃત્ત IAS અધિકારી એસ.કે.નંદાનું નિધન, પુત્રીને મળવા ગયા હતા અમેરિકા- Gujarat Post | 2024-07-27 10:32:52
મુંબઈમાં બહુમાળી ઈમારત ધરાશાયી થતાં કાટમાળ નીચે અનેક લોકો દટાયા, બચાવ કામગીરી ચાલુ | 2024-07-27 09:06:39
ઠાકોર સમાજ માટે વપરાતા આ શબ્દનો હવેથી પ્રયોગ નહીં કરી શકાય- Gujarat Post | 2024-07-26 21:04:34
ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસનો કહેર, 120 જેટલા કેસ થયા, 40 થી વધુ બાળકોનાં મોત- Gujarat Post | 2024-07-26 14:09:31
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો અત્યારે ખરીદીનો શ્રેષ્ઠ સમય છે કે નહીં ? Gujarat Post | 2024-07-26 14:07:00
આજે હું એવી જગ્યાએથી બોલી રહ્યો છું જ્યાં.. પીએમ મોદીએ કારગિલથી પાકિસ્તાનને આપી આ ચેતવણી | 2024-07-26 13:45:15
કારગિલ વિજય દિવસ પર પીએમ મોદી પહોંચ્યાં લદ્દાખ, કહ્યું આતંકવાદનો ખાત્મો કરી નાખીશું | 2024-07-26 08:45:20