તમિલનાડુઃ વિલ્લુપુરમ અને ચેંગલપટ્ટુ જિલ્લામાં નકલી દારૂ પીવાથી ત્રણ મહિલાઓ સહિત દસ લોકોનાં મોત થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે વિલ્લુપુરમ જિલ્લાના મારક્કનમ નજીક એકકીરાકુપ્પમના રહેવાસી છ લોકોનું રવિવારે મૃત્યુ થયું હતું. જ્યારે મદુરંથાગામમાં શુક્રવારે બે લોકો અને રવિવારે એક દંપતીના મોત થયા હતા, આ ચારેય લોકો નકલી દારૂ પીવાથી મૃત્યુ પામ્યા હતા. બે ડઝનથી વધુ લોકો સારવાર હેઠળ છે અને માહિતી મુજબ તેઓ ઠીક છે.
આ ઘટના બાદ પોલીસ મહાનિરીક્ષક (ઉત્તર) એન કન્નને યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી હતી અને કહ્યું હતું કે તમામ 10 પીડિતોએ ઈથેનોલ-મિથેનોલ પદાર્થોથી ભરપૂર દારૂ પીધો હતો. તમિલનાડુના ઉત્તરીય પ્રદેશમાં નકલી દારૂના કારણે મૃત્યુની બે અલગ-અલગ ઘટનાઓ નોંધાઈ છે અને હજુ સુધી પોલીસને બંને ઘટનાઓ વચ્ચે જોડાણના કોઈ પુરાવા મળ્યાં નથી. પોલીસ સંભવિત કડીની ખાતરી કરવા માટે તપાસ કરી રહી છે.
બંને જિલ્લામાં નકલી દારૂની બે ઘટનાઓ સામે આવી છે. વિલ્લુપુરમ જિલ્લામાં છ લોકોને ઉલટી, આંખોમાં બળતરા અને ચક્કર આવવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આમાંથી ઘણા મૃત્યું પામ્યા હતા. આ ઘટનાના સંબંધમાં એક આરોપી અમરનની ધરપકડ કરવામાં આવી છે અને નકલી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
દિલ્હીના સાક્ષી હત્યાકાંડ પર PM મોદી થયા ભાવુક, આરોપી સાહિલે પૂછપરછ દરમિયાન કહી આ વાત | 2023-05-30 15:49:33
કેન્દ્રમાં મોદી સરકારના 9 વર્ષ પૂરા, અમિત શાહે કહી આ વાત – Gujarat Post | 2023-05-30 13:35:47
મણિપુરમાં બદમાશો બન્યાં બેકાબૂ, સેના પાસેથી હથિયારો અને દારૂગોળો છીનવી લેવાયો | 2023-05-30 10:30:41
ભાજપ સાંસદ રામભાઈ મોકરીયાની વ્યથા, કહ્યું ભાજપના જ એક નેતા મારા રૂપિયા દબાવીને બેઠા છે- Gujarat Post | 2023-05-30 10:25:19
રાજ્યમાં આજે પણ વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતામાં, અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા | 2023-05-30 08:49:49
સાક્ષીની ક્રૂર રીતે હત્યા કરનારો સાહિલ ઝડપાયો, 30થી વધુ વખત ચાકુના માર્યા હતા ઘા | 2023-05-29 16:01:20
દિલ્હીમાં યુવકે સગીરા પર ચપ્પુના કર્યા 30 ઘા, માથા પર પથ્થરના પ્રહાર કરીને રહેંસી નાંખી- Gujarat Post | 2023-05-29 15:27:20
વડાપ્રધાન મોદીને દેશને સમર્પિત કર્યું નવું સંસદ ભવન, સેંગોલને કર્યા સાષ્ટાંગ દંડવત- Gujarat Post | 2023-05-28 12:59:37
ભારત માટે ઐતિહાસિક ક્ષણ, નવી સંસદના ઉદ્ધઘાટન પહેલા પંડિતોએ વડાપ્રધાન મોદીને સોંપ્યું સેંગોલ | 2023-05-27 21:33:07