સુરતના માંગરોળના મોટા બોરસરા ગામે ગેસ ગળતર દુર્ઘટના બની
નીલમ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં બની ઘટના
શ્વાસ રૂંધાઇ જવાથી ચાર કામદારોનાં મોત
સુરતઃ માંગરોળના મોટા બોરસરામાં આવેલી નીલમ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં ગેસ ગળતરની દુર્ઘટના સામે આવી છે. ફેકટરીમાં કામદારો કામ કરી રહ્યાં હતા. તે સમયે ગેસ ગળતર થતા ચાર કામદારોને ઝેરી ગેસની અસર થવાથી થઇ હતી અને તેમના મોત થયા હતા.
કેમિકલ ભરેલુ ડ્રમ ખોલતા નિકળેલા ગેસને કારણે ચાર કામદારોનો શ્વાસ રૂંધાયો હતો. આ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ સ્થળે પહોંચી ગઇ હતી. તમામના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં લવાયા હતા.
મૃતકો પૈકી બે કામદારો અંકલેશ્વરના,એક કાપોદ્રાનો અને એક રાજસ્થાનનો હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં ઇમ્તિયાઝ અબ્દુલ શેખ (ઉં.વ-45), અમીન પટેલ (ઉં.વ- 22), અરુણ (ઉ.વ-22), રઘાજી (ઉં.વ-54)નો સમાવેશ થાય છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
મોદી પહોંચ્યાં રામલલ્લાના ચરણોમાં...દંડવત પ્રણામ કરીને ભગવાનની આરતી ઉતારી, રેલીમાં ઉમટ્યાં હજારો લોકો | 2024-05-05 21:07:17
ઉપદેશ રાણા કો કુત્તે કી મોત મારના હૈ...સુરતના મૌલાનાએ અનેક હિન્દુ નેતાઓની હત્યાના કર્યાં હતા ષડયંત્રો, પાકિસ્તાન કનેક્શન પણ આવ્યું સામે | 2024-05-05 20:31:57
અમદાવાદઃ ભાજપને મત આપજો, કાલુપુર સ્વામિનારાયણ મંદિરની હરિભક્તોને અપીલ- Gujarat Post | 2024-05-05 17:10:36
આતંકી નિજ્જરની હત્યાના કેસમાં 3 ભારતીયોની ધરપકડ, કેનેડાએ ફરી ભારત પર આરોપ લગાવતા એસ જયશંકર લાલઘૂમ | 2024-05-05 11:46:35
રાજકોટ પત્રિકા કાંડમાં પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીનું નામ આવ્યું સામે- Gujarat Post | 2024-05-05 11:31:45
શેરડીના રસમાં ઝેર...વડોદરામાં આખો પરિવાર વિખેરાયો, ઘરના સભ્યએ પિતા, પત્ની, પુત્રને ઝેર આપીને પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો | 2024-05-05 09:04:11
પનીર ટિક્કાને બદલે ચિકન સેન્ડવીચ અપાઇ, યુવતીએ 50 લાખ રૂપિયાનું માંગ્યુ વળતર | 2024-05-05 08:24:28
નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે કોંગ્રેસમાંથી કરવામાં આવ્યાં સસ્પેન્ડ- Gujarat Post | 2024-04-26 21:39:16
નિલેશ કુંભાણીએ વીડિયો બનાવીને કર્યો પોતાનો બચાવ, પ્રતાપ દૂધાત, કોંગ્રેસને લઈને કહી આ વાત- Gujarat Post | 2024-04-26 18:22:03
નિલેશ કુંભાણી આખરે પરિવાર સાથે ક્યાં છુપાયા છે ? જાણો સૌથી મોટા સમાચાર- Gujarat Post | 2024-04-24 21:56:55
હવે થશે જોવા જેવી ! પ્રતાપ દુધાતે કહ્યું સુરતમાં ગદ્દાર નીલેશ કુંભાણી રહેશે કે પછી હું રહીશ - Gujarat Post | 2024-04-24 17:07:37