(પ્રતિકાત્મક તસવીર)
અમરેલીઃ રાજુલા પંથકમાં ચકચાર ભર્યો કિસ્સો સામે આવ્યો છે. એક યુવતીએ યુવક સાથે પ્રેમસંબંધ તોડી નાંખ્યા બાદ તેના પર પૂર્વ પ્રેમીએ બળાત્કાર કર્યો છે. ઉપરાંત જો કોઈને કહીશ તો તારા બાપુજી તથા ભાઈને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ સિવાય યુવતી જ્યારે ઘરની બહાર નીકળતી હતી ત્યારે તેનો પીછો કરતો હતો અને સગાઇ નહીં થવા દેવાની ધમકી આપતો હતો. યુવકના ત્રાસથી કંટાળીને યુવતીએ ઘરમાં વાત કરી હતી અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
યુવતીએ રાજુલાના પીપાવાવ ધામમાં રહેતા જયસુ કેશુભાઈ ગુજરીયા સામે ફરિયાદ નોંધાવતા લખાવ્યું કે તેને આરોપી સાથે પ્રેમસંબંધ હતો અને છ મહિના પહેલા સંબંધ તોડી નાખ્યો હતો.અઠવાડિયા પહેલા વહેલી સવારે તે શૌચ જવા નીકળી હતી ત્યારે તેની પાછળ આવીને બળજબરીથી જમીન પર સુવડાવી, કપડાં કાઢીને મોઢું હાથથી દબાવી શરીર સંબંધ બાંધ્યાં હતા.જો કોઈને કહીશ તો તારા બાપુજી તથા ભાઈને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. ઘટનાના બીજા દિવસે તેણે સગાઈ નહીં થવા દઉ તેવી ધમકી આપી ગાળો બોલી હતી. જ્યારે પણ પીડિતા બહાર નીકળતી ત્યારે અવાર નવાર પીછો કરીને હેરાન કરતો હતો.પોલીસે આ કેસની વધુ તપાસ હાથ ધરી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
Breaking News: ગુજરાતમાં શાતિપૂર્ણ માહોલમાં 25 લોકસભા બેઠકો પર ચૂંટણી પૂર્ણ, ચૂંટણીપંચે કરી આ મહત્વની વાત | 2024-05-07 19:30:11
હોસ્પિટલમાં ઘૂસી આવેલા એક શખ્સે એક- એક કરીને 10 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા, અનેકને ઘાયલ કર્યાં | 2024-05-07 18:59:30
Amreli News: ચૂંટણી ફરજ દરમિયાન શિક્ષિકાનું મોત, હાર્ટએટેક આવ્યો હોવાની પ્રાથમિક માહિતી | 2024-05-07 18:05:12
ગુજરાતમાં 5 વાગ્યા સુધીમાં સરેરાશ 55 ટકા મતદાન, વલસાડ અને બનાસકાંઠામાં લોકોમાં જોરદાર ઉત્સાહ | 2024-05-07 16:22:36
Gujarat loksabha election 2024: રાજ્યમાં 1 વાગ્યા સુધીમાં 40 ટકા મતદાન, સાંજે ફરી ઉત્સાહ જોવા મળશે | 2024-05-07 14:41:54
ક્ષત્રિય સમાજ દુઃખી છે, પરંતુ દેશ માટે... પૂર્વ સીએમ વિજય રૂપાણીએ મતદાન દરમિયાન કહી આ વાત | 2024-05-07 09:15:59
જમ્મુ કાશ્મીરમાં એરફોર્સના કાફલા પર હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો હાથ- Gujarat Post | 2024-05-06 10:15:54
મંત્રીના પીએસના નોકરના ઘરેથી નોટોનો ઢગલો મળ્યો, EDના દરોડામાં રૂ.30 કરોડની રોકડ જપ્ત | 2024-05-06 09:59:57
ઉપદેશ રાણા કો કુત્તે કી મોત મારના હૈ...સુરતના મૌલાનાએ અનેક હિન્દુ નેતાઓની હત્યાના કર્યાં હતા ષડયંત્રો, પાકિસ્તાન કનેક્શન પણ આવ્યું સામે | 2024-05-05 20:31:57
આતંકી નિજ્જરની હત્યાના કેસમાં 3 ભારતીયોની ધરપકડ, કેનેડાએ ફરી ભારત પર આરોપ લગાવતા એસ જયશંકર લાલઘૂમ | 2024-05-05 11:46:35